________________
તાંની સાથેજ તેમાંથી દુર્ગંધ નીકળી, તે મરી ગયેલા સર્પ આદિના સડી અને કેાહાઇ ગયેલા કલેવરમાંથી જે દુર્ગન્ધ નીકળે તેનાથી પણ અધિક અસહ્ય દુર્ગંધ નીકળી હતી. પછી તે ખાવાની સામગ્રીની સુગન્ધથી આકર્ષણ પામીને તે મૃગાપુત્ર તેમાં અધિક આસકત-ચિત્ત બનીને તેને પોતાના મુખથી ઉપાડી–ઉપાડી ખાઇ ગયા. ખાવાની સાથે જ એકદમ તુરત તેને પાચન થઇ ગયું, અને પચતાંની સાથે તે પર્ અને લેહીરૂપે પરિણત પણ થઇ ગયું. તે સમયે મૃગાપુત્રને લાહી અને પરૂની ઉલટી થઈ તેને પણ તે ચાટી ગયા. (સ્૦ ૧૧)
મૃગાપુત્રકે અવલોકનસે ગૌતમ સ્વામીકે મનકા વિચાર
‘સદ્ ાં મળવો ’ ઇત્યાદિ.
4
6
,
તૂ ળ ’ ત્યાર બાદ ‘મિયાપુત્ત રાÄ' મૃગાપુત્રની પરિસ્થિતિનું ‘પત્તા’ અવલે કન કરીને, મોનોયમસ ભગવાન ગાતમને ‘ થયમેય હવે આ પ્રકારના ‘ અસ્થિક્ ’આત્માને વિષે ‘સપ્તે’ સંકલ્પ ‘સમુન્નિસ્થા' ઉત્પન્ન થયું. જેમાં ‘નિંતિપ્” તેમણે વારંવાર વિચાર કર્યાં, ‘પિક્’ તે વિચારમાં તેમના હૃદયમાં અનેક પ્રકારની પના પણ થવા લાગી, ‘પસ્થિત્’ આ કલ્પનામાં કેવલ એક એ વિચારની વારંવાર જીજ્ઞાસા થઇ કે:-આ મૃગાપુત્ર આ પ્રકારની હાલતમાં કેવી રીતે આવ્યા ?, ‘ મળોપુ આ પ્રમાણે તેમના સંકલ્પ હજી સુધી આત્મગત થઇને પણ બાહ્યરૂપમાં પ્રકટ થયેા ન હતા-કેવળ મનની અંદરજ હતા. તે મનેાગત સ’કલ્પ આ પ્રકારનો હતા—‘ અને મે વારપુ પુરાોરાળાળ દુષિળાળ યુત્તિकंताणं असुभाणं पावाणं कडाणं कम्माणं पावगं फलवित्तिविसेसं पचणुब्भवમાળે વિહારૂ ' અહા ! આ બાળકની આવી દુર્દશાનું કારણ એક તેના પૂર્વંભવના સચિત જ્ઞાનાવરણીય—આદિક અશુભ કર્મ જ છે, જેને આ જીવે પૂર્વભવમાં મેટા પ્રાણાતિપાત-આદિરૂપ દુષ્ટભાવેથી ઉપાર્જિત કરેલ છે, અને ઉપાર્જિત કરીને પણ જેણે તે પાપનું પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા સ ંશાધન કર્યું નથી, અને તેથીજ જેની પરસ્પરમાં વૃદ્ધિ થતી રહી છે, એવા તે અશુભ કર્મોનું માઠું ફળ આ ભોગવી રહેલ છે.
જો કે ‘ળ મેવિકા ળના વા જેવા વા' પ્રત્યક્ષરૂપમાં નરક અને નારકીના જીવાને મે દેખ્યા નથી, તે પણ આ જીવને જોઈને મને નરક અને નારકીના પ્રત્યક્ષ અનુભવ થાય છે, કારણ કે- ‘વવું વધુ કરું ઉત્તે ચાહિનિય વેચળ ને આ પુરુષ પ્રત્યક્ષરૂપમાંજ નરક જેવી વેદનાને અનુભવ કરી રહ્યો છે.
શ્રી વિપાક સૂત્ર
"
૩૯