SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ દુકાને પણ ત્યાં બે લવામાં આવશે. “ળિયાવરના કઝિયં” વેશ્યાઓ અર્થાત નાટક કરનારાઓનો નાચ, ગાયન અને અભિનય, આ અવસર ઉપર જોવા મળશે. “તાઝાયરાપુર તાલવિદ્યામાં કુશળ માણસોની અહીં સારી રીતે જમાવટ થશે. ‘મુથપોથifમામ ” અનેક પ્રકારના ખેલ અને તમાસા અહીં માણસોને બતાવવામાં આવશે માણસોની તમામ પ્રકારની જરૂરીઆતે અને તેઓના સુખ માટે અહીં સારામાં સારી ગોઠવણ કરવામાં આવશે. મરિ' તેને બનશે ત્યાં સુધી દર્શનીય અર્થાત્ અનુકરણીય બનાવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. “સ પોષ વોરાર” તે ઉત્સવ દસ દિવસ સુધી ચાલશે આ પ્રમાણે રાજાએ પિતાના માણસે દ્વારા ઉત્સવની ઘષણ-જાહેરાત કરાવી. “ વાસાવા” આ પ્રમાણે ઘોષણા કરાવ્યા પછી ફરીથી રાજાએ “ઝાઝુંવિયપુરને સર પિતાની આજ્ઞામાં રહેનારા પુરુષોને પોતાની પાસે બોલાવ્યા ‘સદાવિત્તા” બોલાવીને ‘વે વઘાસી” આ પ્રમાણે કહ્યું– “જીદ શં તુ વાસ્તુવિIT” હે દેવાનુપ્રિયા ! આપ લેકે જાઓ! જઈને “સજાવી રપછી શાલાટવીથિત ચાપલ્લીમાં “ તથા તુ અમાસે રબારું અભગ્નસેન ચોરસેનાપતિને ‘જરથ૪ ના વં વયુદ’ શિષ્ટાચાર ગ્ય અભિનંદન કરીને અમારા તરફથી એ ખબર આપ– ‘પર્વ રવત્ રેવાળ!? સમાચાર એ છે કે “ પુરિમતા જોરે મવ ા ખાવ Thiv ૩ક્ષિણ પરિમતાલ નવારમાં મહાબલ રાજાએ દસ દિવસ સુધીને એક ઉત્સવ ઉજવવાની એક યોજના કરી છે. તેમાં આવનારી ચીજો પર ચુંગી (દાણ) આદિ સર્વ પ્રકારના કર રાજ્ય તરફથી માફ કરેલા છે. આ ઉત્સવમાં – મનોરંજનની તમામ સામગ્રીને પૂરો પ્રબંધ કર્યો છે તે જિd વાળુgિar’ એટલા માટે હે દેવાનપ્રિયા આપ * વિરું ગણoi૪ પુણાવસ્થઘમટ્ટાઢા ” પુષ્કળ અશન, પાનાદિક અને પુષ્પ, વસ્ત્ર, બંધમાલાદિક તમામ સામગ્રી “હૃદયમાઝા” અહી મંગાવશે “હાદુ' અથવા ' યમેવ છે નાઆપ પોતે ત્યાં પધારશે. ભાવાર્થ–મહાબલ નરેશે દંડ સેનાપતિની સલાહ પ્રમાણે, અભગ્નસેનને પિતાના વશ કરવા માટે આજન (પ્રવૃત્તિ) પ્રારંભ કરી દીધું. તેમાં તેણે સૌ પહેલાં નગરમાં કોઈ એક સમયે એક સુંદર વિશેષ વિશાલતાવાળી કૂટાગારશાલા નિર્માણ કરાવી, રાજાએ તેને ખાસ કરીને ચિત્તનું આકર્ષણ કરે તેવી બનાવી, તે ભવન પૂરી રીતે જ્યારે સાંગોપાંગ તૈયાર થઈ ગયું ત્યારે રાજાએ પિતાના રાજપુરુષદ્વા૨ નગરમાં એવી ઘોષણુજાહેરાત કરાવી કે, નગરમાં દશ દિવસ સુધી એક મહાન ઉત્સવ થશે, જેમાં માણસો માટે દરેક પ્રકારની સગવડ આપવામાં આવશે, બહાર અથવા શહેરના તમામ દુકાનદારો પાસેથી કોઈ પણ વસ્તુ પર રાજ્ય તરફથી કર - દાણ લેવાશે નહિ, દુકાને માટે રાજ્ય તરફથી જમીન મફત આપવામાં આવશે ઉત્સવમાં કોઈ પણ માણસ કોઈ માણસ પાસેથી લેણું વસુલ કરવા માટે હરકત કરી શકશે નહિ, દેણું હશે તે રાજ્ય તરફથી ચૂકવી અપાશે, રાજના નોકરો આ ઉત્સવમાં આવેલા કોઈ પણ માણસને કોઈ શ્રી વિપાક સૂત્ર ૧૩૧
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy