SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ' से णं सिरिदामस्स रण्णो चित्तं बहुविहं अलंकारियकम्मं करेमाणे सव्वद्वाणेसु અમિયાપુ અંતેકરે ય વિવિયારે ચર્યાવસ્થા ' તે રાજાના આશ્ચય જનક વિવિધ પ્રકારના અલંકારિક કામ–ક્ષૌરકમ (હજામત) કરતા હતા. તે રાજાના બહુજ વિશ્વાસપાત્ર હતા, તેથી રાજાએ તેને ‘સવ્વદાળમુ’ સર્વસ્થાન—શયન, ભોજન આદિ તમામ સ્થાનેામાં, તમામ પ્રકારના રાજમંદિર અર્થાત કાષ્ઠાગાર આદિ તમામ સ્થળમાં અને ‘અંતેરે વ’ પેાતાના રાણી-નિવાસમાં ‘ ર્િળવિયારે ' આવવા જવાની છુટ આપી હતી, (સૂ॰ ૨) " ‘તેનું ાછે” પ્રત્યાદિ, 9 9 તેજું શાહેળ તેળ સમાં તે કાલ અને તે સમયને વિષે ‘ સામી સમસઢે ? શ્રમણ ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતા થકા મથુરા નગરીના ભડીર નામના અગીચામાં પધાર્યાં. ભગવાન પધાર્યાં છે—તેવા સમાચાર સાંભળીને 'રિશ્મા રાવા ય ત્રિ' પરિષદ-સભા અને રાજા અને પ્રભુના દન કરવા માટે પેાતાના સ્થાનથી તે બગીચા તરફ્ ચાલ્યા. પ્રભુ પાસે પહોંચીને પ્રભુને વંદના નમસ્કાર કરીને માણસે યથાસ્થાન-જેને જે જે યાગ્ય હાય તેવા સ્થાને બેસી ગયા. ભગવાને તમામને ધર્મના ઉપદેશ આપ્યું. યા પહિયા ’ઉપદેશ સાંભળીને તે સભા પાછી પેાતાના સ્થાને ગઇ ‘યાનિ ગો' અને રાજા પણ પેાતાના રાજમદિર ગયા. 6 શ્રી વિપાક સૂત્ર ૧૬૮
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy