SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વિદg? તે વિજયચેર સેનાપતિ તે ચોરલીમાં પ૦૦ પાંચસો ચોરોનું અધિપતિપણું કરતો હતો, તેમાં તે અગ્રેસર હતા, તેઓને સ્વામી અર્થાતુ પિષણ કરનાર હતા. તે ચરેમાં તેનું પૂરું માન હતું અને તે સૌનું આજ્ઞાપ્રધાન–સેનાપતિ પણું પિતે નિજિત પુરુષ દ્વારા કરાવતે રહેતા હતે. “તવ્ય જે વિના જોરसेणावई बहूणं चोराण य पारदारियाण य गंठिभेयगाण य संधिच्छेयगाण य खंडपट्टाण य अण्णेसिं च बहणं छिण्णभिण्णबाहिराहियाणं कुडंगे यावि દલ્યા તે વિયર સેનાપતિ ત્યાં ૫૦૦ ચેરે સિવાય બીજા ઘણા ચેરેના, “પારિયા ” પરસ્ત્રીલ પટે ના, “ સંમેશા ” ગઠિયાને “સંધિરાવતા ? સંધિભેદકોના ઘરમાં ખાતર પાડીને ચોરી કરનારાઓના “વંદપા ” ખંડવસ્ત્ર વાળાઓના જે ગુમડાં થવાનાં બહાનાથી પગમાં લુગડાનાં ચીંથરા વીંટીને અમારામાં ચાલવાની શક્તિ નથી. આ પ્રકારના દેખાવ કરનારા હોય છે તેના, અથવા જે પિતાના ચરિત્રને છુપાવીને ગોદડી ધારણ કરનારા હોય છે તેના તથા “૨ વF fછowfમા વાદરાદશrit ' બીજા પણ ઘણુજ, જેના નાક વગેરે અંગે કપાઈ ગયેલા રહેતા હતા, જેના હાથ વગેરે અંગો કપાયેલા હતા તે. તેમજ જે ગામમાંથી બહાર કાઢી મૂકેલા હતા તે, તથા ઉપર ગણાવેલા સૌ માટે તે ‘હેશે વાવે ત્યા’ વાંસની ઝાડી પ્રમાણે તેને રક્ષક હતું, એટલે જે પ્રમાણે વાંસની ઝાડી પિતાની અંદરની વસ્તુનું રક્ષણ કરે છે–તેને પ્રગટ થવા દેતી નથી–તે પ્રમાણે આ ચાર પણ સૌની રક્ષા કરતે હતો. તેને સહકાર મળતાં તેના આશ્રયે રહેનારને કોઈ પણ વાળ વાંકે કરી શકતા નહિં. ‘તg વિનાળાવ મિતાક્ષ णयरस्स उत्तरपुरथिमिल्लं जणवयं बहूहिं गामधायएहि य णयरघायएहि य गोग्गहणेहि य बंदिग्गहणेहि य पंथकोडेहि य खत्तखणणेहि य उन्बीलेमाणे२ विद्धंसेमाणे२ तज्जेमाणे२ तालेमाणे२ णित्थाणं णिद्धणं णिकणं करेमाणे२ विहरइ' તે વિજય ચેર સેનાપતિ પુરિતમાલ નગરના ઉત્તર અને પૂર્વદિશાના મધ્યમાં રહેતા જનપદેને–દેશોને, ‘વ’ ઘણા “મવાદિ ચ’ ગામને સારવારૂપ, “નાવાર જ” નગરનો ઘાત કરવારૂપ, “જો Temદિ ગાયને ચોરવારૂપ, વરિ દદિ ” બંદીખાનામાં–જેલમાં પડેલા ચોરને નસાડવારૂપ, ‘પંથaોદ િ ” મુસાફરને જોરજુલમથી મારવા રૂપ અને તેની પાસેથી ધન માલ હરણ કરવા રૂપ, અને ત્તરાદિ ” મકાનમાં ખાતર પાડવારૂપ કિયાએથી “ફથી મળે ૨ * લેકેના સેના, ચાંદી અને વસ્ત્રોનું હરણ કરીને પીડા–દુ:ખ આપતો વિરેજનેર ત્યાંના કપાટ, પેટીઓ તેડી–ડીને તેને નાશ કરતે, “તઝમાર” ખરાબ વચનેથી તિરસ્કાર કરતે, અને “તમારે કશા–કેયડાઓ વડે ત્યાના માણસને મારતે, અને જથાળ એક સ્થળેથી બીજે સ્થળે લઈ જ, ‘દ્ધિ ધનવિનાના કરતે. “જિ ” ખાવા-પીવાની વસ્તુઓની ચેરી કરીને કણરહિત કરતે હતે. તથા શ્રી વિપાક સૂત્ર ૧૦૭
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy