SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતું હતું, તેના ભયથી પુરિમતાલનગરની આસપાસ જેટલાં નગર હતાં તેની પ્રજા હમેશાં ભયભીત બની રહેતી હતી તેણે કેટલાક ગામને મૂળથી બાળી નાંખ્યા હતા, ત્યાંના નિવાસીઓને મોતના પંજામાં મુકાયાં હતાં, અનેક નગરોને સાવ ઉજજડ કરી નાખ્યાં હતાં. દરેક ઠેકાણેથી ગાનું હરણ કરી ત્યાંની જનતાને ત્રાસ પમાડી દીધી હતી. જેલમાં પડેલા ચાર લેકેને જેલમાંથી ભગાડીને પિતાની શૂરવીરતા બતાવી હતી, રસ્તે ચાલતા અનેક માણસને મારી-ફૂટી બળાત્કારથી તેઓનાં સોના, ચાંદી આદિ ધન માલ લૂંટી લેતો હતો. કેટલાક મકાનમાં કાણું પાડી તેણે ચોરીઓ કરી હતી, જનતા દરેક રીતે તેનાથી દુઃખી હતી અને કણ-કણ માટે તરસ્યા કરતી હતી. કેટલાક માણસો તેને ભયથી પિતાનાં સ્થાન મુકીને બીજા સ્થળે રહેવા ગયા હતા, રાજા પણ તેનાથી તંગ–સખ્ત મુંઝવણવાળો થઈ ગયે હતું. રાજાને પ્રજા પાસેથી આવતે કરે તે પણ પિતે લઈ લેતે હતે, આ વિજય ચોરસેનાપતિની સ્ત્રીનું નામ કંધશ્રી હતું. વિજ્ય ચેરસેનાપતિની સકંધશ્રી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલે એક પુત્ર હતું. તેનું નામ અભસેન હતું, તે પોતાની માતા જેજ સુંદર હતે. (સૂ૩) “તે ? ઈત્યાદિ તેf i તે સમri ” તે કાલ અને તે સમયને વિષે સમજેમા કદાવર” શ્રમણ ભગવાન મહાવીર ‘નેવ પુમિતા જામં રે તે પુરિતમાલ નગરમાં વસ્ત્રો જ્યાં તે અમેઘદશી “ઉજ્ઞાળે બગીચો હતો તેર” ત્યાં “સી” સમવસૃત થયા “ નિજા ' પરિષદ્ પ્રભુનું આગમન સાંભળીને તે બગીચામાં પહોંચી “રાયા નિજો” મહાબલ રાજા પણ ત્યાં પહોંચ્યા “ધ ”િ આવેલી પરિષદ્ર અને રાજાને પ્રભુએ શ્રુત-ચારિત્રરૂપ ધર્મને ઉપદેશ આપે, “રિસા પશિયા નાગરિ જગો” રાજા પ્રજા અને ધર્મ ને ઉપદેશ સાંભળીને પિતાના સ્થાનકે પાછા ગયાં. (સૂ. ૪) તે જાળ' ઇત્યાદિ. “તે શvi i gi” તે કાલ તે સમયને વિષે “સમી માવો નEવીરરસ ” શ્રમણ ભગવાન મહાવીરના ‘ અંતેવાસી મે'મોટા શિષ્ય ગૌતમ સ્વામી જે વિશિષ્ટ તપસ્વી અને મહાન લબ્ધીધારક હતા તે બીજા અધ્યયનમાં વર્ણવેલ વિધિ પ્રમાણે પિતાની કરેલી તપસ્યાના પારણા નિમિત્ત ભગવાનની આજ્ઞા લઈને ભિક્ષા લેવા માટે પુરતમાલનગરને વિષે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલનાં ઘરમાં ગેચરી માટે ફરતા-ફરતા “રામ” રાજમાર્ગ પર ‘સમરે આવ્યા હતા પ વધે સ્થી નાવ પાસ ત્યાં આગળ તેમણે અનેક હાથીઓને કે જેના ઉપર મહાવત બેઠા હતા તેને જોયા, તેજ પ્રમાણે અનેક ઘોડાઓને પણ જોયા. મહાવતે અને ઘેડેસ્વારના વચમાં એક પુરુષને પણ જે “તપ તં પુર રાયપુરિસા પણ શ્રી વિપાક સૂત્ર ૧૦૯
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy