________________
તવ્ય i ? ઈત્યાદિ.
તવ્ય સોનg ” શેભાંજની નગરીમાં “મુદ્દે નામસત્યવા થા” સુભદ્ર નામના એક સાર્થવાહ પણ રહેતા હતા ‘ગ ગાવઅપમૂખ' તે માણસોથી અને ધનાદિકથી પરિપૂર્ણ હતા. ‘તરત vi સુમસ કરાવાદલ્સ મેદાન મારિયા ત્યા” તે સુભદ્રની પત્નીનું નામ ભદ્રા હતું અનr૪૦
વી તેના હાથ અને પગ બને સુકુમાલ કમલ હતા, શરીર પણ પાંચ ઈદ્રિયોના યથા–રોગ્ય પ્રમાણથી પરિપૂર્ણ હતું. ‘તરસ છે કુમક્ષ સત્યવાદ જો મદા મારિયા ગત્ત તે સુભદ્ર સાર્થવાહને એક પુત્ર હતો તે તેની ભદ્રા પત્નીના ઉદરથી ઉત્પન્ન થયા હતા “સરે જામ સારા દાથા તે બાળકનું નામ શકટ હતું. “પી” તે પણ અંગોપાંગ પરિપૂર્ણ અને રૂપલાવણ્યથી શોભાયમાન હતા.(સૂ૩)
“તેvi ri” ઈત્યાદિ
તે જ તે સમvi ” તે કાળ અને તે સમયને વિષે “મને મા મદાવીરે સમા શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતા થકા તે શેમાં જની નગરીમાં જ્યાં દેવરમણ નામનો બગીચો હતો ત્યાં પધાર્યા પ્રભુનું આગમન જાણીને ‘ પરિક્ષા જળમાથા ત્યાંની જનતા તેમનાં દર્શન અને તેમની પાસેથી ધર્મ શ્રવણ કરવા માટે પોતાના સ્થાનથી નીકળી. ‘ra વિ જિયો’ મહાચન્દ્ર રાજવી પણ નીકળ્યા. તે સૌ ચાલી કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિ જમાન હતા ત્યાં આગળ આવ્યા આ સૌએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યો, અને પર્ય પાસના અર્થાત સેવામાં બેઠા “ધr wદો” પ્રભુએ તમામને મૃતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ આપે, “રિમા વરાયા’ ધર્મકથા સાંભળીને તે સૌ ભગવાનને વંદના–નમસ્કાર કરીને પોતાના સ્થાન પર પાછા ગયા, રાજા પણ પોતાના સ્થાન પર ગયા. (સૂ) ૮)
“તે ? ઈત્યાદિ.
તેvi u તેvi સમજી તે કાળ અને તે સમયને વિષે “સમક્ષ માવો મહાવીર” શ્રમણ ભગવાન મહાવીરના “
નેચંતેવાસી ના રાયમ યોજ” મોટા શિષ્ય ગૌતમ સ્વામી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને ભિક્ષા માટે
શ્રી વિપાક સૂત્ર
૧૪૨