________________
મૃગાપુત્રકો દેખને કે લિયે ગૌતમ સ્વામીકા ભૂમિગૃહમેં જાના
તy of ઈત્યાદિ.
તi” ત્યાર પછી “સ મિયવી’ તે મૃગાદેવી “ ટ્વસાહિ” તે ગાડીને “મજદ્ધનાર ખેંચતી ખેંચતી ‘નેવ ભૂમિ ” જ્યાં આગળ લેયરૂં હતું “વ ઉવાજી” ત્યાં આગળ પહોંચી, અને “ડવાછરા” પહોંચીને તેણે “પુi વળ ચારઘડીવાળેલા વસ્ત્રથી “પુ વંધેર” મુખને, અર્થાત નાકને ઢાંકી લીધાં, અને “મુદં વંધમાળા ” મુખને-નાસિકાને ઢાંકીને
મા જોરણં ણ રચાર ” ભગવાન ગૌતમને કહેવા લાગી કે મેતે !' દે ભદન્ત! ‘તુ વિ પુરપત્તિયાણ યુદં વધે' આપ પણ આપના નાકને મુખપ્રછનિકાથી, અર્થાત ધૂલ અને પરસેવા આદિને લુછવા માટે જે એક બીજું વસ્ત્રખંડ-કપડાને ટુકડે હાથમાં રાખવામાં આવે છે તેને મુખપ્રેછનિકા કહે છે, તેના વડે આપના નાકને ઢાંકી . “ ” ત્યારપછી “સે મળવું જોયે તે ગૌતમસ્વામી “મિચાવીe gવં પુરે સમાજે' મૃગાદેવીના કથન પ્રમાણે પુત્તિયાણ” મુખBછની વડે જુદું ” પિતાનું નાક ઢાંકી લીધું.
“મુદં વંધમા” “પુણં વંધે “સુદં ઉધે આ ત્રણ વાકયમાં મુખ” એ પદ લક્ષણાથી “નાક” એ અર્થને બોધ કરે છે, એમ સમજવું જોઈએ. કારણ કે અહીં આગળ જે મુખનું આવરણ કરવાનું પ્રકટ કર્યું છે તે નાક ઢાંકવાના ઉદ્દેશથી જ સમજવું જોઈએ, કેમ કે લેયરના દરવાજાને ઉઘાડવાથી જે તીવ્રતમઅસહ્ય દુર્ગધ આવે, તેની ગંધ તેની તે કાર્ય મુખનું નથી, એ કામ તે નાકનું છે, તેથી કરી જેવી રીતે બનાવો ઘોષ એ વાક્યમાં ગંગાપદની લક્ષણ તીર-કાંઠામાં હોય છે, કારણ કે શેષને સભાવ પ્રવાહરૂપ મુખ્ય અર્થમાં બાધિત થાય છે, તેથી કરી તત્સમીપવત તીરરૂપ અર્થમાં લક્ષણાથી તેનો સભાવ અંગીકાર કરવામાં આવે છે, એ પ્રમાણે દુર્ગધનું વારણ કરવા માટે મુખ ઉપર વસ્ત્રને ઢાંકવું તે યુક્તિસંગત જણાતું નથી, કારણ કે મુખને ઢાંકવાથી પણ દુર્ગધ નહિ સુંઘવાને જે ઉદ્દેશ છે તે કોઇ પ્રકારે સિદ્ધ થતું નથી. કારણ કે એ ઉદ્દેશની સિદ્ધિનું સાક્ષાત્કારણ જે નાસિકા (નાક) છે તેને ઢાંકવાથીજ સિદ્ધ થાય છે. એટલા માટે જે પ્રમાણે ગંગાપદ લક્ષણાથી તત્સમીપવતી તીરને બાધક થાય છે, એ પ્રમાણે અહીં પણ “મુખ’ શબ્દથી લક્ષણ વડે તત્સમીપવતી નાસિકા–નાક–નોજ બેધ થઈ શકે છે.
શ્રી વિપાક સૂત્ર
૩૬