________________
ચંપાનગરીકા વર્ણન
(તેજો માળ તેજો સમi જંપ નામંજરી સ્થા) તે કાળ અને તે સમયમાં અર્થ-અવસર્પિણી કાળના ચોથા આરાને વિષે ચમ્પા નામની એક નગરી હતી. ભૂતકાલિક “ોલ્યા” ક્રિયાપદને પ્રગ એ વાતનું લક્ષ્ય રાખીને કરેલો છે કે જે પ્રમાણે તે ચંપાનગરી ચોથા આરામાં ઋદ્ધિ આદિથી સંપન્ન હતી, તેવી સુધર્મા સ્વામીના સમયમાં રહી ન હતી. ચંપા નગરી તો હાલમાં પણ છે. પરંતુ પહેલાં જેવી નથી. (વાગો) તેનું સવિસ્તર વર્ણન પાતિક સૂત્રમાં “ર્થીિમિયમ મુથપનાવવા ” ઈત્યાદિ છે. (3) તેમાં ઉંચા ઉંચા મહેલ હતા, અને તે નગરી માણસોથી ભરપૂર હતી. (તિમતા) સ્વચક-પરચક્રને ત્યાં ભય ન હતે. (સદ્ધ) ધન, ધાન્ય અને વૈભવથી તે પરિપૂર્ણ હતી. (મુફચનગાળવયા) ત્યાંના દરેક માણસે આનંદમાં મગ્ન રહેતા હતા, બીજા દેશમાંથી આવેલા માણસે આ નગરીમાં કઈ વસ્તુ વિના દુઃખ પામતા નહિ, અને તે પણ હમેશાં પ્રફુલ્લિત મનથી રહેતા હતા; કારણ કે અહીં જીવન-નિર્વાહની તમામ સાધન-સામગ્રી વિશેષ પ્રમાણમાં બહુજ સુલભ હતી. આ નગરીમાં એવું કેઈ પણ સ્થાન ન હતું કે જ્યાં માણસોની વસ્તી ન હાય.
પૂર્ણભદ્ર ઉદ્યાનકા વર્ણન
(तत्य णं चंपाए णयरीए बहिया उत्तरपुरथिमे दिसीभाए पुण्णभद्दे चेइए હત્યા) આ ચંપાનગરીની બહાર ઈશાનકેશુમાં એક પૂર્ણભદ્ર નામને બહુ જ પ્રાચીન બગીચે હતે. (૩urગો) તેનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં ‘વિરૂપ ત્રિપુતિપvg ઈત્યાદિ પદે વડે કર્યું છે. આ ઉદ્યાન બહુ લાંબા સમયને બનેલ છે. (तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जमुहम्मे णाम अणगारे जाइसंपण्णे कुलसंपण्णे, वण्णओ, चउद्दसपुची चउनाणोवगए पंचहि अणगारसएहिं सद्धि संपरिबुडे पुव्वाणुपुचि चरमाणे जाव जेणेव पुण्णभद्दे चेइए તેવા સવાર સવાર ગણપતિ ગાવ વિ ) એક સમયની વાત છે કે ભગવાન મહાવીરના શિષ્ય શ્રી આર્યસુધર્મા સ્વામી તે અવસર્પિણી કાળના તે થા આરામાં તીર્થકરેની પરંપરાથી વિહાર કરતા તે ઉદ્યાન-બગીચામાં પિતાના ૫૦૦ શિષ્ય સહિત
શ્રી વિપાક સૂત્ર
૧૩