Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 266
________________ મહાવીર વિચરે છે તે ગ્રામાદિક ધન્ય છે વાળ્યું તે રાસ૦ = ળ સમાસ્તર અંતિર્ મુંઇ નાવ ન્નયંતિ' તે રાજેશ્વર પ્રસૃતિ પણ ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે તે ગ્રામાદિક ધન્ય છે “વળા નું તે રાસર ને f સમળÆર્ કૃતિÇ મુદા નાવ યંતિ. તે રાજેશ્વર પ્રસૃતિ પણ ધન્ય છે કે જેએ શ્રમણ ભગવાન મહાવીર પાસે મુડિત થઇને દીક્ષા ધારણ કરે છે. અહીં “ફ્રાઇસર” પદથી ‘તુવર્-મારુંવિય-ઝોડુંવિયમ-મેકિસેળાવરૂ સત્થવાદ-મિયો' આ પદોને પણ સંગ્રહ થયા છે. ચક્રવત્તી રાજા, ઐશ્વર્ય સંપન્ન વ્યકિત ઈશ્વર, જેના પર રાજા પ્રસન્ન થઇને પટ્ટખંધ આપે છે એવા માનવ તે રાજા જેવા છે તેને તલવર કહે છે, ગામના અધિપતિ તે મામ્બિક કહેવાય છે, અને કૌટુમ્બિક આદિ માણસા તે પ્રસિદ્ધ છે. તથા વાળ રાસ॰ ન ” સમળસક્ તિર્ વાજીન્વય નાવ નિદિધર્મ પરિવનંતિ' તેજ રાજેશ્વર પ્રસૃતિ માણસ એટલા માટે ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીરના પાસે પાંચ અણુવ્રત સાત શિક્ષાત્રત અર્થાત્ ખાર પ્રકારના શ્રાવકધના અંગીકાર કરે છે. ધવાળું તે રાસર॰ ને નં સમસ્ત રૂ ઐતિÇ ધમ્મ મુતિ” તે પણ રાજેશ્ર્વર આદિ ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીરનાં પાસે શ્રુત ચારિત્રરૂપ ધર્મોના ઉપદેશ સાંભળે છે. ‘તે નફળ समणे भगवं महावीरे पुब्बाणुपुत्रि जाव दुइज्जमाणे इहमागच्छेज्जा जाव विहरिज्जा तरणं अहं समणस्स३ अंतिए मुंडे भवित्ता जाव पव्वज्जा તેથી જો શ્રમણ ભગવાન મહાવીર તીર્થંકર પરમ્પરા પ્રમાણે વિહાર કરનાર જો અહિં આવશે આ હસ્તિશષનગરમાં પુષ્પકર ડક બગીચામાં પધારશે તે હું એ પ્રભુની પાસે જઇ. દ્રવ્ય અને ભાવથી મુડિત થઇને ભાગવતી દીક્ષા અંગીકાર કરીશ. ાસૢ૦૧૧ા ‘તળું સમને ઇત્યાદિ " “તપ નં” તે પછી સમળે મળવું મહાવીરે' શ્રમણ ભગવત મહાવીર– ‘સુત્રાદુછુમારસ’ સુબાહુકુમારના ‘રૂમેં’પૂર્ણાંકત ‘ાવ” સયમ ગ્રહણ કરવાની વાંછનરૂપ, ‘અસ્થિય' અન્તરાત્મગત ચિન્તિત, પ્રાર્થિત, કલ્પિત, મનેાગત સંકલ્પને ‘ત્રિપિત્તા’ ાણીને ‘વુાળુપુત્રિ નાવ હુમ્નમાને' તીર્થકર પરપરાગત વના અનુસાર વિહાર કરતા-કરતા નેળેવ સ્થિરીને ચરે જ્યાં તે હસ્તિશી નગર અને ‘નેળવ ચવળમાયિક્ષ નવસ નવાયયા' જયાં કૃતવનમાલપ્રિય યક્ષનું ચક્ષાયતન–નિવાસસ્થાન હતુ તેનેવવા છ’ ત્યાં આગળ પધાર્યા, ‘ઉજ્જિત્તા બાળવિશ્વયં લગ્નનું ાિંજત્તા સંનમેળ તવતા નાવ વિર' આવીને સંયમ મર્યાદાને અનુકૂલ અવગ્રહ, ( નસતિમાં રહેવાની આજ્ઞા) લઇને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. વરસા ઉચા રવિ મિત્રો પ્રભુનું આગમન સાંભળીને માણસે પેાતાના નિવાસ સ્થાનથી દર્શન માટે અને ધર્મો શ્રી વિપાક સૂત્ર ૨૫૩

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279