Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રમણ કરવા માટે નીકળ્યા રાજા પણ પિતાના મહેલથી નીકળ્યા તપ of સે સુવીદુ
Mારે તે માથા ના પદ તદા નિગ્રો’ સુબાહુકુમાર પણ ભગવતી સૂત્રમાં વર્ણન કરેલ જમાલી પ્રમાણે પ્રભુને વંદના અને તેમના પાસેથી ધર્મશ્રમણ કરવાની ભાવનાથી પ્રથમ પ્રમાણે ભગવાનની પાસે આવ્યા “ધ કદિ પરિસા કયા રાયા લવ હિગો’ પ્રભુએ સમસ્ત પરિષદ અને રાજાને ધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને પરિષદ અને રાજા સ પિતાના સ્થાન પર પાછા આવ્યા. ‘તy ii સે મુરાદૂकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट० जहा મેરો તા સમાઘિયો બાપુજી' સુબાહુકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મશ્રમણ કરી અને સારી રીતે હૃદયમાં નિશ્ચય કરી આનંદ–હર્ષથી પ્રફુલિત થઈને મેઘકુમાર પ્રમાણે ઘેર આવીને પિતાનાં માતા-પિતા પાસે દીક્ષા લેવાની આજ્ઞા માગી. તેઓએ જ્યારે આજ્ઞા આપી દીધી ત્યારે તે “નવમામિ તદેવ મારે બાપુ રૂરિયામિણ નાવ વંમાર મેઘકુમારના પ્રમાણે દીક્ષિત થયા અને તે અણગાર થઈ ગયા. અને ઈર્યાસમિતિસંપન્ન બનીને નવકેટિથી વિશુદ્ધ બ્રહ્મચર્યવ્રતના આરાધક બની ગયા. તે અવસ્થામાં સાધુની સમાચારીરૂપ ભાષાસમિતિથી, મને ગુપ્તિથી, વચનગુપ્તિથી, કાયગુપ્તિથી, સુરક્ષિત બનીને તેણે પિતાની ઈન્દ્રિયેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો. (ઈદ્રિયને નિગ્રહ કર્યો, ‘તા ii સે કુવાદુ વITસમક્ષ મળતો महावीरस्म तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई દિન દીક્ષિત થયા પછી સુબાહુકુમારે ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરેની પાસેથી સામાયિકાદિ ૧૧ અગીઆર અંગેનું અધ્યયન કર્યું, “દિનિત્તા વહેં चउत्थछट्टम० तवोविहाणेहि अप्पाणं भाविता बहूई वासाइं सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं सित्ता सद्धि भत्ताइं अणसणाए छेदित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे તેવા ૩વવો. ૧૧ અગીઆર અંગેનો પૂર્ણ રીતે અભ્યાસ કરી દીધે, અનેક વિવિધ પ્રકારની ચતુર્થભકત; ષષ્ઠભક્ત (છટઠ) અષ્ઠમભક્ત, દશમભકત, અને દ્વાદશભક્તરૂપ તપસ્યાઓના વિધાનથી પિતાના આત્માને ભાવિત કરી, ઘણાં વર્ષો સુધી સુબાહુકુમારે સર્વવિરતિરૂપ ચારિત્ર-(મુનિજીવન) પર્યાયની આરાધના કરી. પછી એક માસની સંલેખનાથી આત્માને નૃસિત (યુકત) કરીને અને માસિક અનશનથી સાઠ ભકતનું છેદન કરી, અતિચારેની ગુરુની સમીપમાં આલોચનાપૂર્વક વિશુદ્ધિ કરીને સમાધિ
શ્રી વિપાક સૂત્ર
૨૫૪