Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે સુબાહુકુમારને જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે આવ્યકુલ છે તેમાં કેઈ એક કુલમાં જન્મ ધારણ કરશે પપાતિકસૂત્રમાં જે પ્રમાણે દ્રઢપ્રતિજ્ઞનું વર્ણન છે તે પ્રમાણે અહિં પણ વર્ણન સમજી લેવું. ત્યાંથી તે સિદ્ધ થશે “વૃદિર વિમલ-કેવલ રૂપી આકથી સકલ લોક અને અલકના જ્ઞાતા થશે. ‘મુ”િ સકલ કર્મોથી મુકત થશે, “પરિનિશ્વા”િ સમસ્ત કર્મોના કરેલા વિકારોથી રહિત હોવાના કારણે શીતલીભૂત થશે, અને સંનવવામાં નદિ તમામ કલેશને નાશ કરશે રજુ વં! સમणेणं जाव संपत्तणं सुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते-ति बेमि' અહિ સુધી શ્રી સુધર્માએ જબૂસ્વામીને કહ્યું કે સિદ્ધિગતિને પામેલા શ્રમણ ભગવાન મહાવીરે હે જબૂ! સુખવિપાકના પ્રથમ અધ્યયનને પૂર્વોકત (આગળ કહેવા પ્રમાણે) ભાવ કહ્યો છે, તેમની પાસેથી જેવું સાંભળ્યું છે, તેવું જ મેં તમને કહ્યું છે. (સૂ૦ ૧૩)
વિપાકશ્રુતના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધની વિપાવન્દ્રિા ટીકાના ગુજરાતી અનુવાદમાં ‘કુવાદુમાર' નામનું પ્રથમ અધ્યયન
સપૂર્ણ છે ૨ / ૧ |
ભદ્રનન્દીકુમારકા વર્ણન
ભદ્રનન્દ નામનું બીજું અધ્યયનવીયલ્સ ૩ પર્વ વંદુ આ બીજા અધ્યયનનું પ્રારંભનું વાકય આ પ્રમાણે છે. “શરૂ મંતે ! સમmi સાવવા મરાવી ના સંઘ सुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, वीयस्स णं भंते ! अज्झय
શ્રી વિપાક સૂત્ર
૨૫૬