Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્મરણ કર્યાંજ કરે છે એટલા માટે અથવા વિપત્તિકાલમાં પણ સૌને સહાયતા પહોંચાડે છે તેથી પણુએ મનેમ છે. મનેામરૂપ તે અપેક્ષાથી છે કે, તેની આકૃતિ તમામ માણસાના મનને અનુકૂળ છે, સરલપ્રકૃતિવાળા હેાવાથી તમામ માણસેાને તેનાથી પ્રસનતા ઉત્પન્ન થાય છે. તેથી તે સૌમ્ય છે. તિ થાય તેવા માર્ગોમાંજ હમેશાં તેની પ્રવૃત્તિ રહે છે તેથી તે સુભગ છે, જે માણસ તેને એક વાર જોઇ લે છે તેને તેના પ્રતિ પ્રેમ જન્મે છે તેથી તે પ્રિયદર્શન છે. અપુ રૂપ, અને લાવણ્યથી તે અલંકૃત છે (સુશે।ભિત છે) તેથી તે સુરૂપ વાળા છે, ‘વદુખળસ નિયાં મતે જીવદુકુમારે દે નાવ પુરૂંવે તે સુખાડુકુમાર “ઇષ્ટથી લઇને સુરૂપ સુધીના સ` વિશેષણોથી યુક્ત કાઇ કાઇ ખાસ માણુસાની દૃષ્ટિથી હાય તે વાત નથી પરન્તુ ડે નાથ! તે ઘણાંજ માણુસેની દૃષ્ટિમાં આ પ્રમાણે છે ખીજું તે શું! ‘સાદુંગળસ નિયાં મતે જીવાડુમારે ઢે બાન મુવે એ તે સાધુ માણસની દૃષ્ટિમાં પણ એ પ્રકારેજ છે. 'सुबाहुकुमारेण भंते इमा एयाख्वा उराला माणुस्सा रिद्धी किष्णा लद्धा किण्णा પ્રજ્ઞા શિવળા ગમિસમાચા'હે ભગવન! તે સુખાહુકુમારમાં આ લેવામાં આવતી ઉદાર, પ્રધાન, શ્રેષ્ઠ મનુષ્ય સખી ઋદ્ધિએ-રૂપ-લાવણ્યતા આદિ સૌંપત્તિએ કયા કારણથી મેળવી (અર્થાત્ તેને શી રીતે મળી) કયા કારણથી તેને પ્રાપ્ત થઇ, કયા કારણથી તે સ ંપત્તિ તેને આધીન મની અને તેને ભેાકતા કેવી રીતે બન્યા ?
6
જો ના પણ ગાસી પુત્રમને નાવ મિસમ[VĪ] * પૂભવમાં તે કાણ હતા ? તેનું નામ શું હતુ ? કયુ ગેત્ર હતું, કયા નગરમાં અને કયા ગામમાં અથવા કયા દેશમાં તેના જન્મ થયા હતા, તેણે પૂર્વભવમાં કેવા પ્રકારનું અભયદાન, સુપાત્રદાન કર્યુ હતુ, અને તેણે કેવા અરસ વરસ પદાર્થાના આહાર કર્યાં હતા, કેવા પ્રકારના શીલાદિક વ્રતનાં આચરણ કર્યાં, તથા કયા તથારૂપ શ્રમણ નિન્થના અથવા ખાર વ્રતધારી શ્રાવકના પાસે તીર્થંકરે પ્રતિપાદન કરેલાં પાપ નિવૃત્તિરૂપ એક પણ નિરવદ્ય વચન સાંભળ્યું અને સારી રીતે વચનનું મનન કર્યું" જેનાથી તેણે આ ઉદાર પ્રધાન સર્વોત્તમ મનુષ્ય સંબંધી રૂપ લાવણ્યાદિ વિભૂતિએ પ્રાપ્ત કરી છે? (સ્૦ ૪)
શ્રી વિપાક સૂત્ર
૨૪૫

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279