Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘Ë વહુ નોમા ! ' ઇત્યાદિ.
ગૌતમે આ પ્રમાણે પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કેઃ–‘ત્ત્વ વધુ પોયમા’હે ગૌતમ ! • તેમાં હાયેળ તેનું સમજું ' તે કાલ અને તે સમયને વિષે ‘દેવ બંજૂરીને ઢીને માહે નામે સ્થિળ કરે નામ ચરે હોસ્થા' આ જ ખૂદ્રીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. “દ્ધિ' જે ઋદ્ધ સ્તિમિત અને સમૃદ્ધ હતું. તત્ત્વ નળ સ્થળાવો નવરે મુમુદે નામ નારૂં વિસર્ફે ' તે હસ્તિનાપુર નગરમાં સુમુખ નામના એક ગાયાપતિ રહેતા હતા. શ” તે ધનાદિક વૈભવ સ ંપન્ન હતા,
6
4
તથા ખીજા માણસે તેના પરાભવ કરી શકતા નહીં. તેનું જાણેનું તેળ સમળ धम्मघोसा णामं थेरा जाइसंपण्णा जाव पंचहिं समणसएहिं सद्धिं संपरिवुडा' એક સમય તે અવસરમાં ધર્મ ઘેષ નામના સ્થવિર (મુનિ) જાતિસમ્પન્ન આદિ વિશેષણાથી યુકત હતા તે પાંચસે અણુગારની સાથે ( પુત્રાળુને ચરમાળા गामाणुगामं दूइज्जमाणा जेणेव हत्थिणाउरे णयरे जेणेव सहस्संववणे उज्जाणे તેનેય ઉવાચ્છતિ' પૂર્વાનુપૂર્વી તીર્થંકર પ્રતિપાદિત પદ્ધતિથી એક ગામથી બીજે ગમ વિહાર કરતા જ્યાં હસ્તિનાપુર નગર હતું અને તેમાં પણ જ્યાં સહસ્રમ્રવન નામને બગીચા હતા ત્યાં આગળ આવ્યા. ‘ ત્રાપછિના બાપંચતું સાદું વિત્તિા સંનમેળ તવના ગપ્પાળ મવેમાળા વિતિ ' આવીને તેઓએ સાધુ કલ્પના નિયમ અનુસાર વનપાલથી વસતિની આજ્ઞા મેળવીને, તપ અને સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. ‘તેનું ાઢેળ તેનું સમળ્યું धम्मघोसाणं थेराणं अंतेवासी सुदत्ते णामं अणगारे उराले जाव तेउलेस्से માથું મામેળ સમમાળે વિરૂ ં તે કાલ અને તે સમયને વિષે તે ધર્મઘેષ આચાર્યના સુદત્ત નામના અ ંતેવાસી મુનિ હતા, તે સકલ જીવેાના સાથે મૈત્રી ભાવના પૂર્ણાંક વતા હતા અથાંતુ તે ઉદાર હતા, અને સંસારના પદાર્થાં પ્રતિ જેના ચિત્તનાં નિસ્પૃહતા હતી તેથી તે ઉદાર હતા, યાવત ધારે પરિષહ-ઉપસર્ગો એવ કષાયરૂપ શત્રુઓને નાશ કરવામાં શૂરવીર હતા, ‘ઘોત્રપ્’ કાયર માણસાને કઠિન એવા સમ્યક્ત્વ અને શીલાદિક વ્રતાના ધરનાર હતા, વિવિહતે છે મ જેણે અનેક યેજન પરિમિત ક્ષેત્રમાં રહેવાવાળી વસ્તુએને પણ ભસ્મ કરનારી તેજો
શ્રી વિપાક સૂત્ર
૨૪૬