Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 262
________________ कए ३, आहयाओ देवदुंदुहीओ ४, अंतरावि य णं आगासंसि अहोदाणं २ ધુપ ” આકાશમાંથી દેએ સેનાની વૃષ્ટિ કરી, પાંચ રંગના ફૂલ વરસાવ્યાં વસ્ત્ર વરસાવ્યાં૩, દેવનાં દુંદુભી વાગ્યાં, અને આકાશમાં દેવેએ “સુમુખ ગાથાપતિ ભાગ્યશાળી છે, જેણે સુદત્ત જેવા મુનિને આહારદાન આપ્યું” તેના જેવા દાતા બીજા કેણ હોઈ શકે છે? આ પ્રમાણે દાનનો મહિમા મેટા ઉંચા સ્વરથી ગાયે તથા 'हत्थिणाउरे सिंघाडग जाव पहेसु बहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ४' હસ્તિનાપુરમાં આકસ્મિક દેવવાણી અને દેવદુન્દુભીના અવાજ સાંભળીને ત્રણ ખુણાના રસ્તા પર-જ્યાં ત્રણ રસ્તા એકઠા થાય છે, જ્યાં ચાર રસ્તા મળે છે, જ્યાં ઘણા માર્ગો મળે છે, એવા રસ્તા પર તથા રાજમાર્ગ અને સામાન્ય માર્ગ–આ તમામ જગ્યાએ પરસ્પર તમામ માણસ ઘણોજ હર્ષ પામી ગદ્ગદ્ સ્વર થઈ “ઇવે માસ આ પ્રકારે કહેવા લાગ્યા કે–આ સુમુખ ગાથાપતિ મહાભાગ્યશાળી છે, જુઓ, તેનો મહિમા દેવતાઓ પણ ગાય છે “ નફ અને આ પ્રમાણે જાહેર કરે છે કે એ વાત સાચી છે કે સ્વર્ગ અને “અપવર્ગ” “મોક્ષના દરવાજા ઉઘાડવામાં “દાન સમર્થ છે, “p qવેરૂ આ પ્રમાણે પ્રરૂપણ કરે છે કે–આ ઉપરથી અમારું પણ કર્તવ્ય છે કે અમારે સૌએ સુપાત્રને દાન આપ્યા કરવું જોઈએ, ફરી પણ કહે છે કે, 'धण्णे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई जाव तं धण्णे णं देवाणुप्पिया ! મુદ્દે જાવ જુએ, જ્યારે દેવતાઓ સુધીના સૌ સુમુખ ગાથાપતિની પ્રશંસા કરે છે તે આપણા સૌના તરફથી પણ તે અનિવાર્ય ધન્યવાદને પાત્ર છે, “યવત’ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલાં પદો આ પ્રમાણે છે. “i સેવાપુષિા ! सुमुहे गाहावई, कयत्थे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई ! कयपुण्णे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई । कयलक्खणे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई, कयविहवे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई, सुलद्धे णं देवाणुप्पिया ! तस्स सुमुहस्स गाहावइस्स जम्मजीवियफले, जस्स णं इमा एयारूवा उराला माणुસરિદ્ધી શ્રદ્ધા પત્તા મિશનcorriા તેને અર્થ આ પ્રમાણે છે. “go if તેવા ” હે દેવાનુપ્રિય! તે સુમુખ ગાથાપતિ મોટા પુણ્યશાલી છે જા” તેણે હાલમાં આવતા જન્મ માટે અર્થાત જન્માંતર માટે ઈષ્ટ (ઈચ્છિત વસ્તુ) ની સિદ્ધિરૂપ પ્રજનને સિદ્ધ કરી લીધું છે. “જયgo i સેવા તેણે પૂર્વભવમાં સારાં એવાં મહાપુણ્યને મેળવેલું છે, જેના વડે કરીને આવા સુપાત્રને દાન આપવાનો અવસર મળે છે “ચઢવને જે તેના તેણે પિતાની પુણ્યરેખા, જીવનરેખાઆદિ શુભ લક્ષણોને સફળ કરી લીધાં છે. વાર્તાવિ i દેવા’ સુપાત્રને દાન દેવા રૂપ સુભ કાર્યો કરવાથી તેને જે ધન પ્રાપ્ત થયું તે પણ સફળ થઈ ગયું છે શ્રી વિપાક સૂત્ર ૨૪૯

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279