Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉદુમ્બરદત્તકા વર્ણન
સાતમું અધ્યયન
‘નફળ મંત્તે ?’ ઇત્યાદિ.
(નફળ મંતે ! કહેવો સુત્તમÆ) જંબૂ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે:-હે ભદન્ત ? શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કરી લીધું છે, તે દુ:ખવિપાકના છઠ્ઠા અધ્યયનના ભાવ એ પૂર્વાંકત પ્રમાણે કહ્યા, પરન્તુ તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સાતમા અધ્યયનના ભાવ શુ કહેલા છે ? શ્રી સુધર્માં સ્વામી કહે છે કે (વં વહુ નવૂ !) હૈ જંબૂ ! (તે ં વાઢેળ તેળ સમાં પાસહિસરે નયરે) તે કાલ અને તે સમયને વિષે એક પાટલીખડ નામનું નગર હતું, ‘વળસકે જીન્નાખે’ તેમાં એક વનખંડ નામના બગીચા હતેા. કુંવત્તુ નવવ’ તેમાં ઉદુખરદત્ત યક્ષનુ સ્થાન હતું ‘તસ્ય નું પાહિમરે નયરે નિત્યે રાયા' પાટલીખંડ નગરના રાજાનું નામ સિદ્ધા` હતુ` ‘તસ્ય નું પાસિંઘે નયને સાપરતે સથવારે હોસ્થા' તે નગરમાં એક સાગરદત્ત નામના સાવાહ રહેતા હતા. ‘òનાવ ગળસૂ’ તે ઘણુંજ ધનવાન હતા, તેમજ એટલે ભાગ્યશાલી હતા કે કોઈ પણ માણસ તેના તિરસ્કાર કે અપમાન કરી શકતા નહી ‘ તસળગાવત્તા મારિયા તેને ગંગદત્તા નામની પત્ની હતાં. તÇ Î સાગરત્તસ પુત્તે મંગત્તાÇ માયાણ અત્તા ઉત્તરો ળામં વારઇ કૌત્યા ? તે સાગરદત્તનો પુત્ર ગગદત્તા પત્ની થકી જન્મ પામેલા ઉદુખરદત્ત હતા, તે ‘દ્દી॰ * ઘણાંજ સુંદર રૂપવાન હતા અને તેનાં અંગ-ઉપાંગો પણ પૂર્ણ હતા. તમામ ઇન્દ્રિયની યથાર્થ રચનાથી જોનારાઓને તેનું શરીર વિશેષ પણે-ચિત્તનું આકર્ષણ કરી લેતું. (સૂ॰ ૧)
'
'
‘તેનું શાહેળ’ ઇત્યાદિ.
તેળ સાઢેળ તેળ સમાં સમામાં નાવ મા ગયા ’ તે કાલ અને તે સમયને વિષે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રમણ ભગવાન મહાવીર પાટલીખંડ નામના નગરના ખગીચામાં આવ્યા, પ્રભુ પધાર્યાં છે તે વાત સાંભળીને નગરના માણસા અને રાજા એ તમામ હર્ષોંથી પ્રપુલ્લિત થઈને પ્રભુને વંદના કરવા માટે એટલે કે તેમની પાસેથી ધર્મ શ્રવણ-સાંભળવાની ઇચ્છાથી પેાતાના નિવાસસ્થાનથી નીકળીંને તે બગીચામાં આવ્ય. પ્રભુને વંદન-નમસ્કાર કરીને સભા અને રાજા પોતાના સ્થાન પર બેસી ગયા. પછી પ્રભુએ ધર્મના ઉપદેશ આપ્યા તે સાંભળીને તમામ પ્રસન્ન થઇને પાછા પોતાના સ્થાન પર ગયા. ‘તેનું વાઢેળ તેળ સમાં મળવું નોયને તદેવ તેને પાઇમિંઢે નયરે તેનેવ કાળજીરૂ ' તે કાલ અને તે સમયને વિષે,
શ્રી વિપાક સૂત્ર
૧૮૪