Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
6
,
આવ્યા.
‘તયાળતર મળવું જોયમે ચનીયબાવ બરફ' તે પછી ભગવાન ગૌતમસ્વામી ભિક્ષા માટે નગરના ઊંચ-નીચ આદિ કુલેમાં ફરવા લાગ્યા, અને ‘અદાવત્ત શબ્દરૂ’ યથા પર્યાપ્ત (આવશ્યકતાનુસાર) આહાર મેળળ્યે, ‘નિન્દ્રિત્તા જાઇન્ટીસંજાગો નયરામો વિશિવમ આહાર લઇને પાટલીખંડ નગરમાંથી પાછા પેાતાના સ્થાને पडिणिक्खमित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागज्छइ આવતાં જ જ્યાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, અને જીવાનચ્છિત્તા મત્તવાળું સે' તે પછી પ્રાપ્ત આહાર-પાણી પ્રભુને મતાવ્યા. 'पडिदसित्ता समणेणं ३ अन्भणुष्णाए समाणे जात्र बिलमिवण्णभूणं अप्पाજેનું બારમાદારે તે પછી પ્રભુએ આહાર કરવાની આજ્ઞા આપી, ગૌતમે જેવી રીતે સર્પ પાતાના દરમાં પ્રવેશ કરવા સમયે પોતાના અને માજીના ભાગને (પાર્શ્વ ભાગને) કાંઇ સ્પર્ધા થવા દેતે નથી અને સીધે પ્રવેશ કરે તેવીજ રીતે પોતાના મુખમાં આમ-તેમ સ્વાદની અભિલાષાથી નહિ ફેરવતાં આહાર કર્યાં, ‘બાદારમાદાત્તા સંનમેળ તત્રસા અપ્પાળું માલેમાને વિરૂ' અને આહાર કરીને તપ–સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા, અર્થાત્ પોતાના જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. ભાવા-તે કાલ અને તે સમયને વિષે એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા શ્રમણુ ભગવાન મહાવીર પાટલીખંડ નગરના બગીચામાં આવ્યા, પ્રભુનું આગમન સાંભળીને નગરની પરિષદ અને રાજા સૌ હર્ષ પામીને પ્રભુને વંદન કરવા અને ધ દેશના સાંભળવા માટે પેાતાના ઘેરથી નીકળીને તે બગીચામાં આવ્યા, પ્રભુને વન્દના નમસ્કાર કરીને પરિષદ અને રાજા સો સૌના સ્થાને બેઠા. અને પ્રભુએ ધમ દેશના આપી, પછી ધમ દેશના સાંભળીને સૌ પ્રસન્ન થઈ પાછા પેાતાના સ્થાનકે ગયા. તે કાલ તે સમયને વિષે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીની પાસે આવીને છ-મેલાના પારણા માટે પાટલીખંડ નગરમાં ગેાચરી માટે જવાની આજ્ઞા માગી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને ગોતમ સ્વામી ત્યાંથી રવાના થયા અને તે નગરની પૂર્વ દિશાના દર
શ્રી વિપાક સૂત્ર
૧૮૬