Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
મચ્છમારૂં હસેફ' કોઈ-કોઈને રાગની પ્રતિક્રિયા માટે માંછલાનું માંસ ખાવાના ઉપદેશ આપતા હતા; “ માંછલાંનું માંસ ખાવાથી આ રોગ શાંત થઇ જશે, ” એ પ્રમાણે કહેતા હતા. અવ્વાળ કચ્છમમસારૂં' કઇ-કઇને કહેતા કે “કાચખાનું માંસ ખાએ ત્યારે આ રંગ નાશ પામશે.” એ પ્રમાણે અપેશયાળ જોવામસારું, अप्पेगइयाणं मगरमंसाई, अप्पेगइयाणं सुसुमारमंसाई, अप्पेगइयाणं अयमंसाई, વં-જય-નોજ્ઞ-મુચર-મિયક્ષય-ગૌમંમ-મદિવમંસારૂં' કાઇ - કાઇને ગ્રાહનું માંસ ખાવાનું, કોઇને મગરનું માંસ ખાવાનું, કેઇને સુસુમાર (જલ જંતુ) નું માંસ ખાવાનું, કાઇને બકરાનું માંસ, કૈાઇને ઘેટાનું રોઝનું, સુવરનું, મૃગનું, ખરગેશનું, ગાયનું કે પાડા વગેરેનાં માંસ ખાવાનું કહેતા હતા કેટલાકને એમ કહેતા હતા કે, ‘તિત્તમંસારૂં” તમે તેતરનું માંસ ખાએ, અલ્પેશયાળ' અને કેટલાકને કહેતા કે તમે ‘વટ્ટ—છાવ ોચ—વહ–મયૂરમસારૂં” અતકનું, લાવાનું, કબુતરનું, મુરગાનુ અને મેારનું માંસ ખાએ.. ‘અનેત્તિ ૨ વજૂળ નય.-થ-પ-વરમાળ મંસાર વસે' કોઇ કેઈને એવી રીતે કહેતા હતા કે તમે ઘણાં જ જલચર જીવાના-થલચર જીવાનાં અને ખેચર જીવાનાં માંસ ખાઓ, ખીજાને જ માંસ ખાવાને એ જાતના ઉપદેશ આપીને શાંત રહેતા નહિ, પરંતુ અવળાવિ ય ાં તે ખાતરી વેન્ડ્સે પાતે પણ તે ધન્વંતરી વૈદ્ય દ્િ વૃત્તિ મમમેહિં ય બાય મજૂમંત્તેહિં ચ અને િય વહિં નયા-થય—વદ્યામંત્તેદિ ચ' તે મછલી આદિથી લઇને, મેર સુધીનાતમામ જીવાના માંસની સાથે જલચર-થલચર અને ખેચર આદિતિય ચાનાં માંસની સાથે ‘સોહિત્તિ ય તર્ણિય મનિંદ્ય મુદ્દે ચૈઞાસામાને વિસામાળે રૂ વિરૂ ' કે જે શૈલી પર લટકાવીને પકડવામાં આવે છે તેવા આદિ પર જે તેલ આદિથી તળવામાં આવતાં, અગ્નિ આદિ દ્વારા જેને સૂકા ભૂંજવાસેકવામાં આવતાં તેની સાથે અનેક પ્રકારની મદિરાને પોતાની ઇચ્છા પ્રમાણે ખાતેપીતા હતા અને બીજાને પણ ખવરાવતા-અને પીવરાવતા હતા.
'तर णं से धण्णंतरी वेज्जे एयकम्मे० सुबहु पावकम्मं समज्जिणित्ता વીસ વાસસયાનું માથું વાત્તા' તે ધન્વંતરી વૈદ્ય કે જેનું એકજ ક` હતુ` કે, પોતે માંસ ખાતા અને બીજાને માંસ ખાવાના ઉપદેશ દેતા, તે અનેક પ્રકારનાં પાપ કર્માંને ઉપાર્જન કરી ખત્રીસસે (૩૦૦) વર્ષ પ્રમાણ પોતાની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરી था 'कालमासे कालं किच्चा छट्टीए पुढवीए उक्कोसेणं बावीस सागरोत्रमट्ठिહસું નેહબ્રુ નેવત્તાશ્વવન્તે મરણ પામીને છઠ્ઠી પૃથિવીના નરકમાં કે જ્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ (૨૨) ખાવીસ સાગરની છે. ત્યાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થયા.
શ્રી વિપાક સૂત્ર
૧૯૧