Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે દેવદત્તા ભર્યાંના માતા-પિતા અને મિત્રાદિ પરિજનાને પુષ્કલ ચાર પ્રકા રના આહાર આપીને તથા પુષ્પ, ગંધ, માલા અને અલંકારેથી ખૂબ સત્કાર સન્માન કરીને રાજાએ તેને વિદાય કર્યાં. ॥ સૂ ૧૫ ॥
*
*તર હું તે પૂસળંવિમારે ' ઇત્યાદિ.
4
4
"
<
C
6
'
તદ્ † જ તે પછી તે પૂસળવિદ્યુમને તે પુષ્પનદી કુમારે ‘ ફેવત્તપ્ મારિયાÇ 'દેવદત્તા ભાર્યાની સાથે ‘ કવિ વાસવર્Ç ' મહેલના ઉપરના ભાગમાં રહીને ‘ દમાત્તેäિ મુળમંત્યેષ્ટિ ? જેમાં શ્રેષ્ઠ મૃદંગ વાગી રહ્યા છે. એવા ‘વત્તીસવનારદ ’- ખત્રીશ પ્રકારના નાટકોદ્વારા કરવામાં આવતા ભિન્ન-ભિન્ન ત્રીસ પ્રકારના પાત્રો દ્વારા નાટક ભજવાતું હતું ‘કનિષ્નમાનેર' પ્રશસિત બનીને નાવ વિરૂ ” શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શી વિષયક વિપુલ મનુષ્ય સ ંબંધી કામભાગેાને ભાગવવા લાગ્યા तए णं से वेसमणे राया अण्णया कयाई જાજધમુળા મનુત્તે ’ કોઇ એક સમયની વાત છે કે, વૈશ્રવણુ રાજા કાલધર્મી (મરણ) ૫મી ગયા નીતાં નાવ રમ્યા નાણ્ પુષ્પનદી કુમારે પોતાના પિતાની સ્મશાન યાત્રા ખૂબ ગાજતે-વાજતે કાઢી મૃત્યુ પછીના સમસ્ત કાર્યાં કરી નિશ્ચિન્ત બનીને હવે પછી પાતે રાજા બની ગયા. तर णं से पुसणंदी राया सिरीदेवीए मायाए મત્તે યાવિદૌસ્થા અને પેાતાની માતા શ્રીદેવીના ભકત પણ થઈ ગયા. ' कल्ला कल्लि जेणेव सिरी देवीं तेणेव उबागच्छ उवागच्छित्ता पायपडणं करेइ' અને તેમના ચરણામાં પેાતાનું શિર રાખતા‘રિત્તા સૂચવાસદÇવાદિ તે äિ મિલેફ' નમસ્કાર કર્યાં પછી ફરી પેાતાનાં માતાની શતપાકવાળાં અને હજાર પાકવાળા તૈલાદ્વાર માલિશ કરતે, અને માલિશ પૂરૂં થયા ખાદ તેમનાં શરીરનું મન કરતા (ચાંપત) કે જેના વડે તેને ‘ઢિમુદ્દાળ, મંસમુદ્દા, તાલુદાર, રૌમમુદ્દામ્ હાડકામાં, માંસપેસીઓમાં સુખ અને આરામ મળતા હતે, શરીરચામડીમાં સુખ જણાતું અને નાનાં નાનાં રૂવાડામાં આનંદ મળતા હતા. આ પ્રમાણે • ચલબિહાર સંવાદળાર્ સંવાદાવર 'પુષ્પનદી કુમાર તે ૪ ચાર પ્રકારની વૈચાનૃત્ય (સેવા) થી હ ંમેશાં પેાતાનાં માતાને આરામ પહોંચાડતા, એટલું જ નહીં પણ જ્યારે તે માતાનાં શરીરને માલિશ અને મર્દન કરી લેતા ત્યારે મુમળા ગંધવદ્યા સટ્ટાવે, ' તે સુગ ંધિત ચૂર્ણાંથી (સુગંધી પદાર્થાંથી) તેના શરીરને ઉવટનપણુ કરતા હતે ૩ટ્ટ વિત્તા તિત્ત્તિ ૩ દિ મન્નાવરૂ ' સુગધી પદાર્થો ચાળ્યા પછી–તે પાતાનાં માતાને ત્રણ પ્રકારનાં પાણીથી સ્નાન કરાવતા, તે આ પ્રમાણે કે 'उसिणोदणं सीओदएणं गंधोदएणं " પ્રથમ ગરમ પાણીથી, પછી શીતલ જલથી અને પછી સુગંધીત જલથી, આ પ્રમાણે ‘મન્નચિત્ત વિસરું અસાંજ માયાવ’ જ્યારે માતાનું સ્નાન થઇ રહેતુ. ત્યારે તેમને ચાર પ્રકારના આહારનું ભાજન કરાવતા હતા, ' सिरीए देवीए व्हायाए जाव पायच्छित्ताए जाव जिमियभुत्तुत्तरागयाए
4
,
આ પ્રમાણે શ્રીદેવી સ્નાન આદિથી લઇને કૌતુક, મગલ, અને પ્રાયશ્ચિત્ત વિધિ કરી રહ્યા બાદ તથા ભેજન વિધિ પૂરી કર્યાં પછી અને પોતાના સ્થાન પર આવી જતાં. ત્યાં હાથ–મુખ આદિનું ખરાખર પ્રક્ષાલન કરી રહીને પછી સુખાસનપર બિરાજ
શ્રી વિપાક સૂત્ર
૨૨૭