Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
लक्खं णिम्मसे किडि किडिकियाभूयं अचिम्मावणदं णीलसाडगणियत्थं कढाई લુળાનું વિસરાનું જ્યમાળ પાસ છે ત્યાં એક સ્ત્રી એવી દેખી કે જે લેહી વ્યય થવાથી તદ્ન શુષ્ક થઇ ગઇ હતી, ઘણીજ વેદના થવાના કારણે કાંઈ પણ ખારાક ખાઇ શકતી નહીં તેથી તે ભૂખી રહેતી હતી, જેનું શરીર પણ તદ્ન રૂક્ષ હતુ તે કારણથી તેના શરીરમાં નામ માત્ર કાંતિ ન હતી, માંસના વ્યયથી શરીર પણ જેનુ માંસરહિત થઇ રહેલ હતું, તેથી જ્યારે તે ઉઠતી બેસતી હતી ત્યારે તેના સાંધાએમાં ‘કિટ-કિટ” આ પ્રકારના અવ્યકત અવાજ થતા હતા, જેના શરીરમાં નસેની જાળ અને ચામડા વિના બીજું કાંઇ પણ દેખાતુ જ નહીં. જેણે ફકત ૧ લીલા રંગની સાડીજ પહેરી રાખી હતી. તેના હાર્દિક દુ:ખને જણાવનારા તે શબ્દો હતા, જે પ્રતિ સમય કરૂણા રસથી ભીજાએલા અને તેના ગા—ગર્ કઠથી નિકળતા હતા. તે વિસ્વર હતા—આ સ્વર હતા. ‘વિજ્ઞા ચિંતા તહેવ ગાવ વં યાસીસ ાં અંતે ! સ્થિયા પુનમને જાગત્તિ ? વારમાં ' યાજનક દશામાં પડેલી તે સ્ત્રીને જોઇને ગૌતમનાં મનમાં પૂર્વના અધ્યયનમાં કહેલી પદ્ધતિ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયે, પછી તે ગૌતમ ત્યાંથી નીકળીને ભગવાનની પાસે આવ્યા અને ખેલ્યા હું ભઇન્ત ! તે સ્ત્રી પૂર્વભવમાં કાણુ હતી. ગૌતમની આ વાત સાંભળીને, પ્રભુએ તે સ્ત્રીના પૂર્વના ભવ વિષે આ પ્રમાણે કહ્યુ. (સૂ॰ ૨)
6
વરવહુ ’ઇત્યાદિ,
'
‘રૂં વઝુ ગોયમા’હું ગૌતમ ! તેનું જાણે તેજું સમણું' અવસપિણીના ચેાથા કાળમાં ‘ રૂદેવ નવુલ્ફીને ટ્રાવે” આ જંબૂદ્રીપના ‘માહે વાસ ભરતક્ષેત્રમાં ‘ ફંપુરે મેં ચરે ' ઇન્દ્રપુર નામનું નગર હતું. તત્ત્વળ બને રાયા, પુઢવીસિરી નામં નળિયા હોસ્થા, વગા' ત્યાંના રાજાનું નામ ઇંદ્રદત્ત હતુ, પૃથ્વીશ્રી નામની એક ગણિકા ત્યાં રહેતી હતી. તેનું તન ખીજા સ્થળથી જાણી લેવું. ‘તદ્ ં સા પૃથ્વીસિરી નળિયા ફંદપુર યર' પૃથ્વીશ્રી ગણિકા તે ઇન્દ્રપુર નગરમાં વદવે રાસર નાનમિયગો' અનેક રાજેશ્વર, તલવર, માંડસ્મિક, કૌટુમ્બિક, ઇશ્ય, શ્રેષ્ઠિ અને સેનાપતિ આદિને ‘ ચુળયો ય નાવ મોનિજ્ઞા અનેક પ્રકારના ચૂર્ણાંના પ્રયાગેથી, મત્રાના પ્રયાગેથી ઉન્મત્ત બનાવનારાં સાધન અને તેવા પ્રયાગથી, ચિત્ત આકષ ણુ કરનારા પ્રયાગેથી, કાયાનું આકષ ણુ કરનારા પ્રયાગાથી, બીજાને તિરસ્કાર કરનારા—અર્થાત્ વશ કરનારા પ્રત્યેગેથી એવા મંત્રાદિક પ્રત્યેાગે વડે પોતાને વશ કરીને ‘ ઉચારૂં માનુસારૂં મોમોનારૂં મુંનમાળી વિજ્ઞરૂ' મનુષ્યભવ સ ંબધી ઉદાર કામલેગાને ભાગવતી હતી. 'तर णं सा पुढवीसिरी गणिया एयकम्मा ४ सुबहु पावं समज्जिणित्ता पणत्ति वाससयाई परमाउयं पालित्ता कालमासे काले किच्चा छट्टीए पुढवीए રોમેળવાવીલસાવોવનક્રિપન્નુ ખેરવુ ખેચત્તાર્ કવળા' આ પ્રમાણે વિષય સુખ ભોગવતાં ભેગવતાં તેણે અનેક પાપકર્માંની કમાણી કરવામાં જ ૩૫૦૦ પાંત્રીસસો વર્ષની પોતાની તમામ આયુષ્ય વીતાવી દીધી. અને તે મરણ પામ્યા
શ્રી વિપાક સૂત્ર
૨૩૩