Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 244
________________ વત્તા મં” ઇત્યાદિ. ગૌતમે ફરી પૂછ્યું “મં?” હે ભદન્ત! “વત્તા જે તેવી” તે દેવદત્તા દેવી હવે “રૂ મારે સારું શિવા” આ ભવમાંથી મરણ પામીને “જિં ચ્છિદ કયાં જશે? “હિં નવ”િ કયાં ઉત્પન્ન થશે ? “જોયા” હે ગૌતમ! સાંભળો, તે “ગીરું વાતારું પરમાર્થ વાઢિા” એંસી વર્ષની પિતાની ઉષ્કૃષ્ટ આયુષ્યને ભેળવીને શાસ્ત્રમાણે હા શિવા” મૃત્યુના સમયે મરણ પામીને પીને રાષ્ટ્રમાણ વીપ સાજીવાદરૂપનું એ રત્નપ્રભા પૃથિવીના એક સાગરની સ્થિતિવાળા નેરા નરકમાં “નેચત્તા’ નારકના રૂપમાં ઉત્તરકિદિ ઉત્પન્ન થશે. તેનું એક ભવથી બીજા ભવમાં-ભવાન્તરમાં ભ્રમણ તે પ્રથમ અધ્યયનમાં કહેવામાં આવેલા મૃગાપુત્રના પ્રમાણે જાણી લેવું “તો ગતાં ૩ દિત્તા તે પછી ત્યાંથી પૃથિવીકાયથી નીકલીને વાપુરે ય” ગંગપુર નગરમાં ‘ઇંસત્તા વાયાદિ તે હંસ રૂપથી ઉત્પન્ન થશે. ‘સે ઇ તથ સાદિ વધિ સમારે તન્થવ ગંગપુરે બારે દિલ દુત્તન્નાઇ કવાર્ષાિરૂ ત્યાં તે શિકારી દ્વારા માર્યા જશે, પછી તે ગંગપુર નગરમાં કોઈ એક શેઠના ઘેર પુત્ર રૂપથી ઉત્પન્ન થશે “વેડિં. સૌm૦ મહાવિરે સિદિફ ત્યાં આગળ તે બેધિરન પામશે, સંયમ લઈને મરણ પામ્યા પછી સૌધર્મ સ્વર્ગમાં દેવ થશે, ત્યાંથી આવીને મહાવિદેહમાં જન્મ લઈને ત્યાંથી સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. “વિવેવ' સુધમાં સ્વામી કહે છે. હે જણૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ નવમા અધ્યયનના જે ભાવ કહ્યા હતા “જિમિ તેજ પ્રમાણે મેં તમને કહ્યા છે. (સૂ૦ ૨૧) ઈતિ વિપાકકૃતના ‘તુવપાશ” નામના પ્રથમ શ્રુતસ્કંધની વિ ”િ ટીકાના ગુજરાતી અનુવાદમાં તેર” નામક નવમું અધ્યયન સપૂર્ણ છે ૧-૯ શ્રી વિપાક સૂત્ર ૨૩૧

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279