Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પછી મેળવેલાં પાપકર્મોના ઉદયથી તે ૨૨ બાવીસ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી છઠ્ઠી પૃથિવીના નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થઈ. “ii તમો ૩ દિવા इहेव वद्धमाणणयरे धणदेवस्स सस्थवाहस्स पियंगूभारियाए कृच्छिंसि दारियરાજ કુવUNT" ત્યાંથી નીકળીને તે આ વાદ્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પ્રિયંગુ પત્નીના ઉદરમાં પુત્રીના રૂપે અવતરિત થઈ, “g of શા ચિંન્દ્ર માષિા णवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारियं पयाया, णामं अंजू, सेसं जहा देवदत्ताए' જ્યારે નવ માસ સારી રીતે પૂરા નીકળી ગયા ત્યારે પ્રિયંગુએ એક પુત્રીને જન્મ આપે, તેનું નામ અંજૂ રાખવામાં આવ્યુ, બાકીનું વિશેષ અંજૂનું વર્ણન દેવદત્તાનાં વર્ણન પ્રમાણે સમજી લેવું. (સૂ૦ ૩)
ત જે વિના ઈત્યાદિ. તw i ? વિના રા’ ત્યાર પછી તે વિયરાજાએ “બાવળિયા' ઘોડાગાડીમાં બેસીને “ગિન્નાયાને નીકળ્યા ત્યારે “નદ વેણમ’ જે પ્રમાણે દેવદત્તા પિતાના મહેલ ઉપર સેનાના ગેડી–દડાથી રમતી હતી તેને વૈશ્રવણદત્ત રાજાએ અશ્વદીડા કરવા જતાં વખતે જોઈ હતી. બરાબર તે જ પ્રમાણે આ “પા ” અંજી દારિકા (બાળકી) ને પણ વિજય રાજાએ અશ્વક્રીડા કરવા જતાં મહેલના ઉપરના ભાગમાં સેનાના ગેડી દડાથી રમતી જોઈ. ‘વ’ પરન્તુ અહિં એટલી વિશેષતા છે કે, વૈશ્રવણદત્ત રાજાએ દેવદત્તાને વિવાહ-પાણગ્રહણ સંસ્કાર પિતાના પુત્ર સાથે કર્યો હતું. ત્યારે વિજયરાજાએ “ગMા ગાય વરૂ અંજૂનાં લગ્ન ખુદ પિતાની સાથેજ કર્યા. “ હા તે તહી નાવ ચંન્ના મારિયાઇ સદ્ધિ ઉક્તિ ગાવ વિરૂ” જ્ઞાતાધર્મકથાગ સૂત્રમાં ૧૪ ચૌદમાં અધ્યયનમાં વર્ણન કરેલા તેતલીપુત્રના પ્રમાણે વિજયમિત્ર રાજાએ પણ અંજૂ ભાર્યાની સાથે પિતાના મહેલમાં રહીને સર્વોત્કૃષ્ટ મનુષ્યભવ સંબંધી કામગોને ભોગવ્યા. “તy i તને ગંગૂઇ તેવી વળવા મારૂં
નો પાડ મૂછ યાવિ દોથા” કે ઈ એક સમય અંજુ દેવીને નિશૂલ રોગ ઉત્પન્ન થયે. “તe i વિગરે ૨ાયા કુંવિરપુરિસે લાવે જ્યારે વિજ્ય રાજાએ આ વાત સાંભળી ત્યારે પરિચારકોને બોલાવ્યા ‘સદાવ્રત્તા પુર્વ વાસી બોલાવીને આ પ્રમાણે કહ્યું જદ્દ તુમ સેવાળુwા વાળા” કે હે દેવાનુપ્રિય ! તમે અહિથી જલદી વમાન નગરમાં જાઓ અને, ‘સિંધાજ નાવ gવું વય સંગાટક આદિ રાજમાર્ગ ઉપર ઉભા રહીને, આ પ્રકારની જાહેરાત કરે કે 'एवं खलु देवाणुप्पिया विजयस्स रणो अंजूए देवीए जोणीसले पाउन्भूए
i gછ વિન્ગ વાદ્ બાર વસંતિ” હે દેવાનુપ્રિય! નગરમાં રહેનારાએ સાંભળે ! વિજય રાજાના રાણી અંજુદેવીને નિશુલ રોગ ઉત્પન્ન થયેલ છે. જે કોઈ
શ્રી વિપાક સૂત્ર
૨૩૪