Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દૂસરા શ્રુતસકંધના આરંભ ઔર અવતરણિકા
વિપાકકૃતના સુખવિપાક નામને બીજે કુતસ્કંધ તેvi #ા ” ઈત્યાદિ.
તે જાળ તે સમvi” અવસર્પિણી કાલના ચોથા આરામાં રાય જાજે રાજગૃડ નામનું નગર હતું તેમાં “પુતિ જેરૂ” ગુણશિલક નામનું એક ચિત્ય-ઉદ્યાન–બગીચે હતે. મુને સર ભગવાનના પાંચમા ગણધર સુધર્મા સ્વામી શિષ્યા સહિત ત્યાં પધાર્યા. “i ggવાસમાને જંબૂસ્વામીએ સવિનયપણે સેવા કરતા થકા “gવં વાસી” તેમને આ પ્રમાણે પૂછ્યું; 'जइ णं भंते समणेणं जाव संपत्तेणं दुहविवागाणं अयमढे पण्णसे मुहविवागाणं મિત્તે સti Mાર સત્તાં જે મરે પur” હે ભદન્ત! જે કે શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે. તેમણે દુઃખવિપાકનામના પ્રથમ શ્રુતસ્કંધના તે પૂર્વોકત દશ અધ્યયનરૂપ ભાવ નિરૂપણ કર્યા છે. તે હે ભદન્ત! તે પ્રભુએ આ સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધના ભાવ શું પ્રતિપાદન કર્યા છે? “તy i ? સુખે વળારે બંધુ–ગારું જીવં વાસી આ પ્રમાણે પૂછતાં સુધર્મ—અણગારે જબૂ અણુગાર પ્રતિ આ પ્રમાણે કહ્યું. “ રવજી રૂ! સમને નાવ સઘi સુવવામાં સક્ષમ જ્ઞથTT gujત્તા ” હે જંબૂ ! સિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ સુખવિપાક નામના બીજા તસ્કંધનાં ૧૦ દશ અધ્યયન પ્રતિપાદન કરેલાં છે. તે ના” તે આ પ્રમાણે છે
* सुबाहू, १ भदणंदी य, २ सुजाए, ३ सुवासवे, ४ तहेव जिणदासे, ५ धणवई य, ६ महब्बले ७। भदणंदी, ८ महचंदे, ९ वरदत्ते, १० ॥१॥
શ્રી વિપાક સૂત્ર
૨૩૯