Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માન થતાં હતા, “તો પછી તે પછી રાજા પુષ્પગંદી “ઉઘાડું મુખડું વા સ્નાન કરતા અને ભજન કરતા અને “૩ારૂં માપુરસભાડું મોજમાડું મુખ વિદ” ઉદાર મનુષ્ય સંબંધી કામોને ભેગવતા હતા. સૂ૦ ૧૬ તર પ તારે ઈત્યાદિ.
” કેટલાક સમય પછી “તીરે તેવા હેવી” તે દેવદત્તા દેવીએ “ગયા જયારૂં અન્યદા કદાચિત્ જ્યારે કે તે “પુરાવરત્રિસમણિ રાત્રીના મધ્ય ભાગમાં “વનારિયું જાજરમાણ’ કુટુંબની ચિન્તાથી જાગી રહી હતી, ત્યારે “મેચાર અક્ષરથમyધ્વનિથાક આ પ્રમાણે સંક૯પવિકલ્પ ઉત્પન્ન થયા. “ વહુ દૂavલી જવા વિરાઇ તેવી મા મને ગાવ વિદર' આ પુષ્પનંદિ રાજા શ્રી દેવી માતાના ભકત થઈ ગયા છે. “ તે gyi विधाएणं णो संचाएमि अहं पूसणंदिणा रण्णा संधि उरालाइं० भुंजमाणीविहरित्तए' એટલા માટે માતૃભકિત રૂપ વિન છે તે મારે અનુકૂળ કાર્ય કરવામાં પ્રતિબન્ધ સ્વરૂપ છે. હું પુનદિ રોજાના સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામગ ભેગવવામાં વંચિત છુ “તું તે વહુ મમ પિરિ ર્ષિ વાગોળ વ વિસોમાં વા મંતqો વા ગીરવયાગો વાવિત્તએટલા માટે મારા માટે એજ હાલ ઉચિત છે કે હું એ શ્રીદેવીને અગ્નિના પ્રયોગથી અથવા વિષના પ્રાગથી અથવા મંત્રના પ્રવેગથી પ્રાણોથી રહિત કરી દઉં અર્થાત તેને નાશ કરી નાખું,
પૂર્વ સં ” આ પ્રમાણે વિચાર કર્યો “દિત્તા ઉરી સેવી યંતરાણિરૂ ૨ નાજરમાર વિદારૂ’ વિચાર કરીને પછી તે હવે શ્રીદેવીને મારી નાખવા માટે અનુકૂળ સમયની રાહ જોવા લાગી, પુષ્પનંદિની ગેરહાજરી રૂપ તેના છિદ્રોની વાટ જેવા લાગી. સૂ૦ ૧૭ !
તy સ” ઈત્યાદિ.
તy i કેટલેક સમય ગયા પછી આ ઘટના થઈ, શ્રીદેવી “ગouTયા ચારૂં કોઈ એક સમય “ મજ્ઞાવિયા’ સ્નાન કરીને “વિરાળક્નતિ” એકાન્તમાં પિતાની સેજ–પથારીમાં “દપપુરા ગાથા સાવિ દો’ સુખની નિદ્રામાં સૂઈ રહી હતી. “
ફર ii સેત્તા સેવી જેને શિરા તેવી તેને વાપરછ તે દેવદત્તા દેવી, એ શ્રીદેવીની પાસે આવ્યા ‘કાગછિત્તા કિરિ સેવિં મMવિષ વિરદિવસાનિકણિ સુકુ ઘાસ અને તેને સ્નાન કરી એકાન્તમાં સેજ-પલંગ પર સુખેથી સુતેલી જોઈ. “સિરા વિસોય જેઈને પછી તેણે ચારેય
શ્રી વિપાક સૂત્ર
૨૨૮