Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘મુત્ર, દુર્વાવસ્થગંધમારું ાર ૬ ફૂટમારું સારદ' અનેક પ્રકારના પુષ્પ, વસ, ગંધ, માલ્ય, અને અલકાર પણ તે ફૂટશાલામાં લઇ જાએ. ‘તદ્ ાં તે જોવું. વિષપુરિમા તહેવું ગાય સાતિ’ રાજાની આ પ્રકારની આજ્ઞા સાંભળ્યા પછી તે કૌટુમ્બિક પુરુષાએ રાજાની આજ્ઞા પ્રમાણે તમામ ખાવાા-પીવાની વસ્તુ અને પુષ્પ, વસ્ત્ર–ગધમાલા આદિ સામગ્રી તમામ તે કુટાકાર શાલામાં લાવીને મૂકી આપી ‘તદ્ ાં તાર્ત્તિ મૂળન गाणं पंच देवीसयाणं एगूणपंचमाइसयाई सव्वालंकारविभूसियाई तं विउलं असणं ४ सुरं च५ आसाएमाणाई ४ गंधव्वेहि य णाडएहि उबगीयमाणाई નવિચનમાળારૂં વિદત્ત તે પછી ચારસો નવાણું (૪૯૯) પત્નીએની (૪૯૯) માતાઓ એ તે આવેલા ચાર પ્રકારના આહારના પદાર્થોને સારી રીતે આહાર કર્યાં, મદિરા પીધી, બીજાને પણ ખવરાવ્યા–પીવરાવ્યા, મદિરા પણ પાઇ, ગન્ધાએ પશુ તેના આવવા માટેના આનદ જણાવ્યા. તેનાં માનમાં ગધાએ તેઓની પ્રશંસાના ગીત ગાયાં તથા નૃત્ય કરનારા માણસોએ મનમાન્યા પેાતાના નૃત્યથી તેએનું, સ્વાગત
,
'तणं से सीह सेणे राया अद्धरत्तकालसमयंसि बहुहिं पुरिसेहिं संपरिवुडे નેજેમ ડારસા તેને વાર્ ' પછી સિંહસેન રાજા અર્ધરાત્રીના સમયે પેાતાના અનેક સ્વજનોની સાથે તે ફૂટાકાર શાળા તરફ ચાલ્યા ‘કવચ્છિત્તા સા લુવારાë વિષેરૂ ’ ત્યાં પહોંચીને પ્રથમ તા તેણે તમામ દરવાજા બંધ કરાવી દીધા ‘વિન્નિ દાનરસાદ્ સવો સમંતા અળિવાય ત્યરૂ' પછી કૂદાકાર શાળામાં તેણે ચારેય ખાજુથી અગ્નિ લગાવી દીધી. ‘તદ્ નં સાત્તિ સ્થૂળવાળ પંચ તેવીसयाणं एगूणगाई पंचमाइसयाई सीहसेणेणं रण्णा आलीवियाई समाणाई
રાયમાળાનુંરૂ બત્તાળાનું અમળાનું ધિમુળા સંજીત્તારૂં' તેથી ચારસો નવાણુ પેાતાની પત્નીની ચારસા નવાણુ માતાને સિ ંહસેન રાજાએ સળગાવી દીધી ત્યારે તે સૌ રૂદન-આક્રંદન કરતી અને વિલાપ કરતી કરતી પેાતાનાં રક્ષણનાં સાધનાને અભાવ જોઇ નિ:શરણુ ખનીને તમામ મરણ પામી ગઇ,
ભાવા — તે તમામ એ ફટાકાર શાળામાં ગઈ અને સ્થિર થઈ ત્યારે રાજાએ પાતાના નેકર-ચાકરીને મેલાવીને કહ્યું કે હે દેવત્તુપ્રિય ! તમે સૌ અહીંથી જાએ અને ચાર પ્રકારના આહારના પદાર્થ ત્યાં શાળામાં લઇ જાએ તેમજ સાથે સાથે અનેક પ્રકારનાં પુષ્પ, વસ્ત્ર, ગંધ માલા અને અલકારોને પણ લઈ જાઓ. રાજાની આ પ્રમાણે આજ્ઞા મેળવીને તે સૌ નાકર-ચાર વગેરાજાની આજ્ઞા પ્રમાણે ચાર પ્રકારના તૈયાર કરાવેલા આહારનાં પદાર્થા તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ માલા આદિ સામગ્રીને લઇ ફૂટાકાર શાળામાં આવ્યા. પછી તે ચારસે નવાણુ સ્ત્રીઓની માત – આએ તે ચાર પ્રકારના આહારના પદાર્થ ખાયા–પીધા, પુષ્પ, વસ્ત્ર, ગ ંધ, માલા
શ્રી વિપાક સૂત્ર
૨૧૯