Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 237
________________ આપની પુત્રી અમારા યુવરાજ પુપનંદી માટે આપ ! તથા સાથે એ પણ “મU ? કહી આપે “સેવાવિવા” કે હે દેવાનુપ્રિય! “જિં ટ્રાનો સુ તે કન્યાના મુત્ય તરીકે અમારે શું આપવું પડશે. ‘ત ' રાજપુરુષની આ પ્રમાણે વાત સાંભળીને “રે જો તે અમિતાજિકને પુર પ્રવં વાસ” તે દત્ત સાથે વહે તે રાજપુરુષને આ પ્રમાણે કહ્યું – “પ ને રેવાપુજયા મર્મ મુજ ગout સમાજના તારકનિમિત્તે મજુનિવ્રુફ” હે દેવાનુપ્રિય! મારા માટે એજ મૂલ્ય-શુલ્ક છે કે-વૈશ્રવણદત્ત રાજા અમારી પુત્રીને નિમિત્ત રાખી અમારા પર અનુગ્રહ કરી રહ્યા છે, અર્થાત તેમની અમારા પર મોટી કૃપા છે. જે અમારી પુત્રી સાથે પિતાના યુવરાજનો સંબંધ કરવા ચાહે છે આથી વિશેષ આ સંબંધનું મૂલ્ય શું હોઈ શકે? “તે અમિતાળિકને પુરિ વિષi gવથiધમર્શાળ સરકારે આ પ્રકારે કહીને તે દત્તસાર્થવાહે તે રાજપુરુષને પુષ્કળ પુષ્પ વસા, ગંધ, માલા અને અલંકારોથી ખૂબ સત્કાર કર્યો “Hપરૂ સન્માન કર્યું ‘સંવારિત્તાં સમાજના સત્કાર અને સન્માન કર્યા પછી તે સૌને “ફિવિસર વિદાય કર્યા, “તy i તે મિતfણા કુરિસા સેવ સળે રાયા તેવ વાછતિ ત્યાંથી વિદાય થઈને તે રાજપુરુષ જ્યાં વિશ્રવણ રાજા હતા ત્યાં આગળ પાછા આવ્યા અને ‘ઉપારિજીત્ત’ આવીને “રેમાસ રોwin Tગમર્દ નિતિ તેમણે વૈશ્રવણ રાજા માટે દત્તસાર્થવાહે જે વાતને સ્વીકાર કર્યો હતે તે તમામ વાત કહી સંભળાવી. ભાવાર્થ-જ્યારે દત્તસાર્થવાહે પિતાના ઘેર આવેલા રાજાના ખાસ માણસને જોયા તે તેના હર્ષનો પાર ન રહ્યો. તેણે ઉઠીને તમામને અભિવાદન કર્યું (દરેકના નામ લઈને નમસ્કાર કર્યા) સાત-આઠ પગલાં આગળ ચાલીને તેઓને પોતાના સ્થાન પર લઈ આવ્યા, અને સુન્દર આસન પર બેસાર્યા અને તેઓના આવવાનું કારણ પૂછ્યું–પછી શાંત ચિત્ત થઈને પિતે જે કારણથી આવ્યા છે, તે કારણ કહ્યું, શેઠજી ! આપની જે દેવદત્તા પુત્રી છે તેને લગ્ન સંબંધ અમે અમારા યુવરાજની સાથે કરવા ચાહીએ છીએ. તે આપ અમને જણાવો કે તેના બદલામાં ભેટરૂપે અમારે તમને શું આપવાનું રહેશે? તમે ખાત્રીથી માનશે કે આ સંબંધ ઘણોજ છે. જે તમારી ભાવના હોય તે સંબંધનો આજથીજ નિશ્ચય કરી લઈએ, આ પ્રમાણે રાજપુરુષને અભિપ્રાય સાંભળીને દત્તસાર્થવાહ ઘણાજ પ્રસન્ન થયા અને છેવટમાં તેમણે આ સંબંધ માટે પિતાની શુભ સંમતિ જાહેર કરી બતાવી અને કહ્યું કે તમારે સૌને મારા ઉપર મોટો અનુગ્રહ છે કે આપ જેવા મોટા માણસે અમારા જેવા નાના–માણસ સાથે તમારા યુવરાજનો લગ્ન સંબંધ સ્થાપિત કરવા ઈચ્છે છે. પછી સંબંધ વિશેને નિર્ણય થયા બાદ દત્તસાર્થવાહ-જ્યારે તે રાજપુરુષે વિદાય થવા લાગ્યા ત્યારે તેમને પુષ્પ, વસ્ત્રાદિકથી ઘણે જ આદર સત્કાર કર્યો અને વિદાય કર્યો. તે સૌ રાજપુરુષ પ્રસન્નમુખ બનીને વૈશ્રવણ રાજાની પાસે આવ્યા અને સંબંધ નકકી થઈ ગયે છે તે હકીકત કહીને રાજાને પ્રસન્ન કર્યા. એ સૂત્ર ૧૩ !! શ્રી વિપાક સૂત્ર ૨૨૪

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279