Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ—તે વૈદ્ય પિતાની વિદ્યામાં વિશેષ કુશળ હતો, તેથી રાજાનાં અંતપુરની તમામ રાણીઓની અને નગરના તમામ લેકની ચિકિત્સા કર્યા કરતે હતે. રાજેશ્વર આદિથી લઈને સાર્થવાહ સુધીના ઘરમાં તેને પ્રવેશ હતો, પિતાની ચિકિ. સાને તે એક નમુન હતું. રાજાના મહેલથી આરંભીને રંકની ઝુંપડી સુધી તે પ્રસિદ્ધ થયે હતે; તેથી કરી તમામ માણસે તે વિશ્વાસપાત્ર બની ગયું હતું, દુર્બલ, ગ્લાન રોગી અને પીડિતજને સૌ તે વૈદ્યની પાસે પોતાના રોગની ચિકિત્સા કરાવવા આવતા હતા, ચિકિત્સા કરતાં કરતાં તે તમામ રોગીઓને રોગ નિવારણ માટે માછલાં આદિ જીનાં માંસ ખાવાને ઉપદેશ આપતો હતો કેટલાકને મસ્ય આદિના માંસ ખાવાને, કેઈને કાચબાનું માંસ ખાવાને કેઈને ગ્રાહ-મુંડનું માંસ ખાવાને પ્રતિદિન ઉપદેશ આપતા હો, પિતે માંસ ખાવાને બહુજ ગૃદ્ધ-આસકત હત, માંસને સેકીને, તળીને અનેક પ્રકારની મદિરાની સાથે તે ખાધા કરતું હતું, આ પ્રકારના વ્યવસાયમાં તે વૈદ્ય પિતાની (૩૨૦૦) બત્રીસ વર્ષની આયુષ્ય પૂરી કરી, અંતમાં જ્યારે તે અનેક પાપોના ગાંસડા માથા પર બાંધીને-લાદીને મરણ પામ્યા ત્યારે તે છઠ્ઠી પૃથિવીના બાવીસ (૨૨) સાગરની સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થયે. (સૂ. ૫)
તy i સાત્તિસઇત્યાદિ. ‘તા ii ” એક સમયની વાત છે “
સ ત્તન્ન સથવારસ” સાગરદત્ત સાર્થવાહની “વત્તા મારિયા” ગંગદત્તા નામની સ્ત્રી હતી તે “નારૂfiદુવાવ
સ્થા જાતિ નિન્દક હતી “તીરે જે તે ગાયા હતા તે તે પાયમાવનંતિ ” તેને જે જે બાળકો થતાં હતા તે ઉત્પન્ન થતાં જ મૃત્યુ પામતાં હતાં. ‘તા જે તીરે જવા સીવાદી” કેટલાક સમય પછી તે ગંગદત્તા સાર્થવાહીને મUTયા જયારું કોઈ એક સમય “gazવરાણમય વનારિયે નામાળ” રાત્રીના મધ્ય ભાગમાં જ્યારે તે કુટુંબ જાગરણ કરતી હતી ત્યારે ‘યું ગથિ સqom” આ પ્રકારનો અધ્યવસાય (વિચાર) થયે કે ‘વે વહુ सागरदत्तेणं सत्थवाहेणं सद्धि बहुइं वासाई उरालाई मासुस्सगाई भुंजमाणा વિધિ ” હું સાગરદત્ત સાર્થવાહની સાથે ઘણુ જ વર્ષોથી મનુષ્ય સંબંધી કાર કામ-ભેગેને ભોગવી રહી છું. “જો વેવ of યદું તાપમાં વા હારિાં વા વાયામ તે પણ આજ સુધી મને જીવતે રહે એ કઈ પુત્ર ઉત્પન્ન ન થયે કે પુત્રી પણ ઉત્પન્ન ન થઈ. “તે ધUTો જે તા સમયાગો સYouTો. જયન્યિો . कयपुण्णाओ० कयलक्खणाओ० सुलद्धे णं तासिं अम्मयाणं माणुस्सए जम्मનોવિજે” તેથી તે માતાઓને ધન્ય છે, તે માતાઓજ પુણ્યશાલી છે, તે માતાઓ
શ્રી વિપાક સૂત્ર
૧૯૨