Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
छड्ड िय ओवीलहि य कवलग्गाहेहि य सल्लुद्धरणेहि य विसल्लीकर णेहि य इच्छंति सोरियदत्तस्स मच्छंधस्स मच्छकंटगं गलाओ णीहरितए वा विसोहित्तए वा , વમનદ્વારા, છનદ્વારા, કઠં–તાલુ આદિ અવયવાને દબાવવા દ્વારા, સ્થૂલ ગ્રાસા ખવરાવવાના ઉપાય દ્વારા, શયેન્દ્રરણ યંત્રના પ્રયાગ દ્વારા, વિશલ્વીકારક ઔષધાદિ પ્રયાગા દ્વારા, તે શૌર્ય દત્ત મચ્છીમારના ગળામાંથી માછલીઓના કાંટાને બહાર કાઢવા માટે અથવા ત્યાં આગળ પાકીને કાંટા ગળી જાય તે માટે પ્રયત્ન કર્યાં, પરંતુ ‘બળો જેવ ન તે સંચાળતિ ગોદત્તિર્ થા વિસોત્તર્વા ” તે વૈદ્યો પોતાના કામમાં સફળ થયા નહિ. ( તપ્ નું તે વદને વિન્ના ૨૦ નાદે ળો સંપતિ સૌરિચત્તા मच्छकंटगं गलाओ णीहरितए वा विसोहित्तए वा ताहे संता३ जामेव दिसं પાઙસૂયા તામેત્ર વિસંચિયા ’ તે કારણથી એ તમામ વૈદ્ય જયારે તે શૌય દત્તના ગળામાં લાગેલા માંછલીના કાંટાને બહાર કાઢી શકયા નહીં ત્યારે થાકીને મનમાં ક્લેશ પામીને ઉપાય રહિત અનીને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. (સ્૦ ૭) તપ હું કે' ત્યિાદિ.
,
"
"
'
તદ્ ાં તે સોયિત્વે મળ્યે ” તે પછી એ શૌય દત્ત મચ્છીમાર ‘ વિઘ્નત્તિયાળિનિને 1 જ્યારે વેંધોથી લાભ ન થયા ત્યારે હતાશ થઇ ગયા. ત્યારે‘- તેળ તુવોળ ' તે દુ:ખથી ‘ અમિસૂપ સુદે ખાવ વિફ ' બહુજ પીડા પામીને કુશશરીર (દુબળા) થઇ ગયે, અહીં યાવત્ શબ્દથી ‘મુવે હવે નિમંત્તે ગન્નુિમ્માવાઘે ' અનાજ ખાવાની રૂચી બંધ થવાથી તે ભૂખ્યા રહેવા લાગ્યા અને શરીરની કાંતિ નાશ પામવાથી તે એકદમ રૂક્ષ-બની ગયા. માંસની વૃદ્ધિ રહિત થવાથી હાડકામાં ચામડી ચેટી રહેવા લાગી તે કારણથી અસ્થિચમમાંવનદ્ધ ( માત્ર હાડકાં અને ચામડીવાળા) થઇ ગયા. આ પ્રકારની પરિસ્થિતિસ પન્ન થયેલા તે હવે પોતાના જીવનના દિવસે કાઢે છે. આ પ્રમાણે શૌય દત્ત મચ્છીમારના ચરિત્રનું વર્ણન કરીને ભગવાને કહ્યુ ‘ તું રવજી ગોચમા ! સૌચિત્તે મચ્છરે પુરાપોરાળાળ નાવ વિરૂ ? આ પ્રમાણે હું ગૌતમ ! તે શૌય દત્ત મચ્છીમાર પૂર્વભવમાં ઉપાર્જિત દુધ્ધી, દુષ્પ્રતિક્રાન્ત, અશુભ પાપકર્માંના પાપમય ફળને ભગવી રહ્યો છે. ( સૂ॰ ૮)
શ્રી વિપાક સૂત્ર
૨૧૦