Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 227
________________ નામ સિંહસેન કુમાર હતું. “અદી તેવિશેષ પ્રકારથી શોભાયમાન હતે રાજાએ તેને કુવરીયા” યુવરાજ પદ પર સ્થાપિત કર્યો હતે. ‘તા જ તરસ લીરા કુમારસ મારિયો મા ચાહું કંપાસાયહિંસાણા તિ’ કે એક સમયની વાત છે કે તે સિંહસેન કુમારના માતા-પિતાએ પાંચસો સુંદરમાં સુંદર મહેલ બનાવરાવ્યા, પ્રમુય જે ઘણજ ઉન્નત હતા અને જેનાર માણસને એમ લાગે કે જાણે આપણું સામે તે મહેલ હસ્તા હોય. ‘તા જે તસ સેક્સ પ્રમાપિચર अण्णया कयाई समापामोक्खाणं पंचण्हं रायवरकण्णगसयाणं एगदिवसेणं पाणि વિશ્વાતિ રાજા અને રાણેએ મલીને પિતાના પુત્રસિંહરથનો કોઈ એક સમયને વિષે શ્યામા પ્રમુખ પાંચસે ઉત્તમ રાજાઓની કન્યાઓની સાથે એક દિવસમાં વિવાહ કર્યો. iaણાગો રાગ” સિંહરથ માટે તે પાંચસે કન્યાઓના માતા-પિતાએ પહેરામણીમાં હિરણ્ય-સુવર્ણ આદિથી લઈને દાસી સુધીની પ્રત્યેક વસ્તુ પાંચસેની સંખ્યા-પ્રમાણ આપી, 'तए णं सीहसेणे कुमारे सामापामोक्खेहिं पंचहिं देवीसएहि सद्धिं उप्पिं जाव વિદg સિંહસેન કુમાર એ શ્યામાપ્રમુખ પિતાની પાંચસે સ્ત્રીઓની સાથે તે મહેલમાં રહીને દિવ્ય મનુષ્યભવ સંબંધી કામ–ભેગેને ભેગવવા લાગે. ( સૂ૦ ૩) તt of ” ઈત્યાદિ. “તy i” તે પછી તેમને પાયામાં થાકું કાઢવષ્ણુIT સંકુત્તે કોઈ એક સમય મહાસેન રાજા મરણ પામ્યા, દઈ પછી સિંહસેને અનેક મિત્રાદિ પરિજનની સાથે મળીને પોતાના પિતાની અલ્પેષ્ટિ ક્રિયા કરી. મૃત્યુ પછી લેક વ્યવહારની ક્રિયા કર્યા પછી સિંહસેને પિતાના પિતાનું પદ સંભાળી-લીધું. અર્થાત તે “નાથા ના પિતે રાજા બની ગયા. “મદાતે મહાહિમવાન, મહામલય, મંદર અને મહેન્દ્ર જે શક્તિશાળી હતે. ‘તt if સે સીદને રાયા” એ સિંહસેન રાજા “સામા૫ રેવી” શ્યામા દેવીમાં “રિક' અત્યંત મોહ પામી અત્યાસકત બની ગયો અને પ્રવાસ તેવી બાકીની રાણીઓ તરફ “જો માદારૂ નો પરિવાળા તેણે એકદમ ઉપેક્ષા કરી, બાકીની બીજી કઈ રાણીએ તે આદર કરતો નથી, નથી અનમેદન આપતે તેમજ તેના તરફ દૃષ્ટિ સરખી પણ કરતે નથી અને મીઠાં વચને વડે કરી સંતેષ પણ આપતું નથી. માદિયાને પનામા વિદારૂ બીજી તમામ રાણુઓને અનાદર કરવાવાળા અને નેત્ર ઉચા કરીને સામું પણ નહિ જેના તે સિંહસેન રાજા શ્યામા રાણીની સાથેજ સુખપૂર્વક પિતાના દિવસો વિતાવે છે, અને આનંદથી રહે છે. “ત તાસિં પTv પંav૬ સેવા પૂળાકું પંવમાફસારું જ્યારે રાજાને આ પ્રકારને વ્યવહાર તે ૪૯૯ ચાસે નવાણું રાણીઓ જેના તરફ રાજા દષ્ટિ પણ નથી કરતે તે સ્ત્રીઓની માતાઓના જાણવામાં આવ્યા “મીરે શાહ શ્રદ્ધદા સમાનારું આ હકીકત શ્રી વિપાક સૂત્ર ૨૧૪

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279