Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તe of સે ઇત્યાદિ.
તt i” તે પછી “જે સ્ત્રીને રાયા તે સિંહસેન રાજા “મીરે જઈ આ સમાચારથી “ટે સમાને પરિચિત થયા પછી તે “જેને વરે જેવ સામા રેવી તેવ કવાર જ્યાં કોપઘર- ગૃહ હતું તથા તે ઘરમાં જે ઠેકાણે સ્થામા દેવી હતાં ત્યાં આગળ ગયા. ‘વાજી સામે વિંધો ના વાપરું પહોંચતાં જ તેણે શ્યામાદેવીને ચિંતાતુર અને આધ્યાન કરતાં જોયાં “guસત્તા પૂર્વ વાણી જોઈને રાજા શ્યામાદેવીને કહેવા લાગ્યા કે, “વિં તમે વાળુપયા ગોદય વાષિરાત્તિ હે દેવાનુપ્રિયે ! તમે આજે ઉદાસ શા માટે છે ? અને શા માટે આર્તધ્યાન કરે છે ?“તy i ના સામા કેવી સરસેને ના પર્વ સમા ૩ ૩ળ પીરસેoi nયં પૂર્વ વવાણી” સિહસેન રાજાએ આ પ્રમાણે પૂછયું ત્યારે, શ્યામા દેવી મહા ધની સાથે આ પ્રમાણે કહેવા લાગી. 'एवं खलु सामी ममं एगणपंचसत्तिसयाणं एगृणपंचमाइसयाई इमीसे कहाए શ્રદ્ધારૂં સમારૂં ગouTYogi સરાતિ સદાવત્તા વાણી સ્વામિન્ ! મારી ચારસે નવાણુ શેક છે તેમની દરેક માતાઓએ મારી સાથેના તમારા પ્રેમની હકીકત જાણે છે તેથી તે સૌએ મળીને આ પ્રકારની છાની–ગુપ્ત વિચારણા કરી છે. અને તેમાં એ વિચાર કર્યો છે, “વું રહ્યુ સોદો રચા સામાg સેવણ મુછ૪ अम्हं धृयाओ णो आढाइ ण परिजाणाइ जाव अंतराणि य छिद्दाणि य विरहाणि ૨ નાજરમાગો વિદાંતિ’ કે તેસિંહસેન રાજા શ્યામાદેવીમાં જ અતિશય આસક્ત છે. તેથી તે રાજા, અમારી પુત્રીઓની સામે દૃષ્ટિ પણ કરતા નથી તેમજ તેમના સાથે બોલતા ચાલતા નથી, એટલા માટે અમારી પુત્રીઓને તે કાંટે જે કઈ જે કોઈ સંભવિત ઉપાય હોય અને એ રીતે બની શકે તેમ તુરતજ તેનો નાશ કરી દેવે જોઈએ, ઇત્યાદિ, તમામ સમાચાર પિતાના પતિને કહી સંભળાવ્યા, અને સાથે તે પણ કહી આપ્યું કે-તંગ ન મ ળરૂ મારે મારિરિ મને પૂરો ભય છે કે તેઓ ઈષભાવથી પ્રેરાઈને મારું અકાળે મૃત્યુ કરાવશે. (ત્તિ શટું મંયા ૪નાન્સિયાજિ) આ વિચારથીજ હું બહુ જ ભયભીત બની ગઈ છું, અને તેકારણથી જ ઉદાસીન થઈને આર્તધ્યાન કરૂં છું,
ભાવાર્થ-રાણી કેપગૃહમાં છે એવા સમાચાર રાજાએ જાણ્યા ત્યારે તે રાજા રાણીની પાસે તે કેપગૃહમાં આવ્યા અને રાજા આવ્યા પછી તેણે કેપઘરમાં આવવાની તમામ હકીકત ઉદાસીન બનેલાં રાણીને પૂછી, ત્યારે રાણીએ કેધ સાથે તમામ હકીકત હતી તે રાજાને કહી સંભળાવી, અને જણાવ્યું કે મારે અને તમારે જે અંતરને સ્નેહ છે તેને મારી જે શેક છે તેની માતાએ સહન કરી શકતી નથી એટલું જ નહિ પણ
શ્રી વિપાક સૂત્ર
૨૧૬