Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
6
'
'
૨ અશુદ્ધિમિ' હું પુજાથે દાન માટે, અને ભેગ માટે આપના ભડારને ભરી આપીશ, ‘ત્તિ આ પ્રમાણે ‘યાË ઉન્નત્તિ માનતા માનીને હું યક્ષનું મન મનાવીશ, તેમાં હવે મારૂ કલ્યાણ છે. વં પેહેરૂ આ પ્રમાણે તે ગંગદત્તા સા વાહીએ વિચાર કર્યા · સપેન્દ્રિત્તા ” વિચાર કરીને પછી ‘ નું બાવ અ ંતે નેગેવ સાળો સસ્યવાદે તેનેવ કાજી' જ્યારે પ્રાત:કાલ થયે અને સૂર્ય જ્યારે પાતાનાં કિરણાથી ખૂબ ચમકવા લાગ્યા, ત્યારે તે ગ ંગદત્તા જ્યાં પોતાના પતિ સાગરદત્ત શેઠ હતા ત્યાં ગઇ. વાવચ્છિન્ના સાગરત્ત સથવા પૂર્વે ચાસી અને જઈને સાગરદત્ત સાવાર્તાને આ પ્રમાણે કહેવા લાગી ત્ત્વ વધુ ફેવાશુળિયા તુમેર્દિ સદ્ધિ ળ પત્તા' કે હૈ દેવાનુપ્રિય ! મેં આજ સુધી તમારા સાથે ઘણાં વર્ષોં સુધી ઉદાર કામલેગાને ભગવ્યા છે, પરંતુ મને કોઇ પ્રકારે આજ સુધી એક પણ આયુષ્યમાન પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થઇ નહિ. “તું ફ્ન્છામિ ાં સેવાજીવિયા ’ તે માટે હે દેવાનુપ્રિય ! હું ચાહું છું કે ‘તુમેર્દિ મનુળાયા ખાવ વાત્તમ્' તમારી પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને હું વસ્ત્રાદિક અર્ચાની સામગ્રી લઈ કરીને મનેાતી-માનતા મનાવા માટે ઉદુમ્બરદત્ત યક્ષના યક્ષયતને જાઉં તદ્ ળ સે સાગરત્ને સથવારે ગત્ત મારિય વં યાસી ” તે પ્રમાણે પેાતાની પત્નીના વચનાને સાંભળીને પછી-તે સાગરદત્ત સાથે વાહ ગંગદત્તાને આ પ્રમાણે કહેવા લાગ્યા કે ‘મમં વિળૅ તેવાયેિ સત્ત્વેય મળીરહે' હે દેવાનુપ્રિયે ! મારી પણ આંતરિક એજ ભાવના છે કે ‘ દળ તુમ્હારાં વાટાયિં ચા યા ાસિ ’ કયા ઉપાયથી તમને પુત્ર અથવા પુત્રી થાય, એ પ્રમાણે કહીને સાગરદતે ‘વત્તાપ્ મારિયા, નવું ગણુનાળરૂ' ગગદત્તાએ કહેલા વિચારના સ્વીકાર કરી લીધા. (સ્૦ ૬)
‘તદ્ હું સા ગંગત્તા માયા॰' ઇત્યાદિ.
'तए णं सा गंगदत्ता भारिया सागरदत्तसत्थवाहेणं अब्भणुष्णाया समाणी' તે પછી પેાતાના પતિ સાગરદત્ત દ્વારા તે કામ માટે આજ્ઞા જેને પ્રાપ્ત થઈ ગઈ છે. સા વત્તા મારિયા’એવી તે ગગદત્તા શેઠાણી ‘જીવકું છુ ગાત્ર મિત્તારૂ૦ મનિાસિદ્ધિ અનેક પુષ્પ આદિ વસ્તુ લઇ પેાતાના પરિચિત માણસાની સ્રીઓની સાથે સાથે સયોનિદ્દાઓ પત્તિવિમર' પાતાના ઘરથી ખહાર નીકળી અને ‘વૃત્તિવિમિત્તા' પ્રામિડ યર મા-મોળું પિચ્છ' પાટલીખંડ નગરના ખરાખર મધ્યભાગમાં થઈને તે યક્ષના સ્થાન તરફ ચાલી. વિચ્છિન્ના' ચાલતી-ચાલતી તે ‘નેગેન પુનવાળી તે પ્લેન વાછરૂ' ત્યાં આવી કે જ્યાં એક પુષ્કરણી વાવડી હતી. ‘લવા ઋિત્તા’ આવીને તેણે જીવનદ્ સીને સુનું પુષમાળા અને તે પુષ્કરિણીના કાંઠા પર પેાતાની સાથે લાવેલ તમામ પુષ્પ,ગંધ,માલ્ય,અલ કાર આદિરાખી દીધાં.
શ્રી વિપાક સૂત્ર
૧૯૪