Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેને પિતાના પદ ઉપર નિયુક્ત કર્યો. “તy i ? સોચિત્તે સારપ મધે બાપ
ભg કુતિયાણ' આ પ્રમાણે તે પિતાના પિતાના પદ ઉપર રહીને માછલાં આદિને શિકાર કરવામાં કુશળ બની ગયે સાથેસાથે મહા અધમી અને બીજાને દુ:ખ પહોંચાડવામાં આનંદ માનવાવાળ બની ગયે. (સૂ) ૪)
* તપ ! તH ' ઇત્યાદિ.
“તw vi’ કેટલાક સમય પછી, “તક્ષ સોરિદ્રત્ત મછંધa.” તે મચ્છીમાર શૌર્યદત્તને ત્યાં, ‘વેદ પુરા” અનેક પુરુષ ‘નિમરૂમાળા” જેઓને તેના તરફથી રાક અને પગાર મળતું હતું, “વાન્ટિ ' પ્રતિદિન “નવાં મારું મોહિંતિ ” વહાણુમાં બેસીને યમુના નદીમાં ઉતરતા એનાફિત્તા’ નદીમાં ઉતરીને વર્દિ સ્ટોર ૨ મદિ ય - द्दणेहि य दहमहणेहिय, दहवहणेहि य दहपवहणेहि य पपुलेहि य जमाहि य तिसराहि य भिसराहि य घिसराहि य विसराहि य हिल्लिरीहि य झिल्लिरीहि य जालेहि य गलेहि य कूडपासेहि य चक्कबंधेहि य सुत्तवंधेहि य बालबंधेहि ૨ વદ અમર છે જે નવ વરૂપદાજે એ નિતિ” ત્યાં આગળ તેઓ માછલીઓને પકડવા માટે વસ્ત્રોમાં તેનું પાણી ભરીને ગાળતા તેમાં આમ તેમ ચક્કર મારતા. થરનું દૂધ ભરીને પાણીમાં નાંખતા જેનાથી પાણી ખરાબ થઈ જાય, વૃક્ષની ડાળીએ કાપીને પાણીમાં નાંખતા, મેરી વડે કરી કયારેક તેનું પાણી બહાર કાઢી નાખતા. ક્યારેક વહાણ ઉપર ચઢીને પાણીમાં આજુ-બાજુ ડાન્ય કરતા હતા તથા અનેક પ્રકારની જાળે જેના નામે-જેવી કે, પ્રપબુલે, જેભાઓ, તિસરાઓ, મિસરાઓ, વિસરાએ, વિસરાએ, હિલિવરીએ, ઝિલરિએ, આ દરેક જાતની જાલ વડે તથા જાળે દ્વારા, ગલકંટકે; ફૂટપાશે, વલ્કલ બધે, સૂત્રબન્ધ, બાલબદ્વારા અનેક લણ માછલીઓને, પતાકાતિપતાકા નામની માછલીઓને પકડતું હતું, ‘બ્રિજ્ઞા” પકડી કરીને પરિયો મતિ ” તેને પિતાના વહાણમાં નાખતા જતા હતા. જ્યારે તેઓનું વહાણ ભરાઈ જતું ત્યારે તે મદિરા ૪ જાતિ ” ભરેલા વહાણને નદીના કાંઠે લઈ જતા હતા,
કૂરું દત્તા કદવ તિ' કાંઠે લાવીને તે વહાણમાંથી માછલીઓ બહાર કાઢીને ઢગલા કરતા હતા. ‘રિત્તા થાયવસિ તિ’ ઢગલા કરીને પછી તેને તડકામાં પહોળી કરીને સૂકવતે હતો. “ ગઇ છે જે વારે જિલ્લા વિUTમમત્તવેળા કેટલાક પુરુષે તેની પાસે એ કામકાજ માટે પણ નોકરી કરતા હતા કે જે સુકાઈ ગયેલી માછલીઓને “ગાયત્તેહિં મહિં તકિદિ ૨ મદિર નોટિદિ ” સુકાવેલા માછલાંને તેલમાં તળતા હતા, ભુંજતા હતા, અને શૂલી પર ચઢાવીને પકાવતા હતા. પછી તેને “મણિ” રાજમાર્ગમાં રાખીને વેચતા હતા, અને એ પ્રમાણે જિં જમા વિત્તિ પિતાની આજીવિકા ચલાવતા હતા ‘ ગપ્પા જ જ से सोरियदने बहहि सहमच्छेहि य जाव पडागाइपडागेहि य तलिएहि य
શ્રી વિપાક સૂત્ર
૨૦૭