Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘તy of ” ઈત્યાદિ.
તw i માં સમુદ્રામારિયાદ્રિાવિદોથા” તે પછી માછીમાર સમદ્રદત્તની સ્ત્રી કે જેનું નામ સમુદ્રદત્તા હતું અને જે જાતિ-નિન્દુક હતી, ગયા નાણાં તારા ળિધાયમાવતિ” તેના ઉદરે ઉત્પન્ન થનાર તમામ બાળકે મરી જતા હતા. જ્યારે ગર્ભ બરાબર ત્રણ ૩ માસ થઈ ગયે ત્યારે સમુદ્રદત્તાના–મનમાં ગર્ભના પ્રભાવથી “નદાનાત્તાપચંતા ગંગદત્તાના પ્રમાણે દેહલા -મનોરથ–ઉત્પન્ન થયે. ત્યારે તેણે તે દેહલાની પૂર્તિ માટે “ગાપુરા પિતાના પતિને કહ્યું, જેવી રીતે ગંગદત્તાએ કહ્યું, હતું તે પ્રમાણે કહ્યું. “વારૂ તે પતિએ પિતાની સ્ત્રીના દેહલાની પૂર્તિનાં સાધનેને મેળવવાની અનુમતિ આપી તે પણ (સ્ત્રી) હોદા ના પિતાના દેહલાની પૂર્તિ માટે શૌર્યયક્ષના નિવાસ સ્થાને પહોંચી અને ત્યાં તેણે યક્ષની માનતા કરી, આ પ્રમાણે જ્યારે તેને દેહલે પૂર્ણ થઈ ચુક્યું ત્યારે નવ ૯ માસ પૂરાં થતાં તેણે ધરાર થાય એક પુત્રને જન્મ આપે. માતા-પિતાએ પુત્ર પ્રાપ્ત થયે તેથી મોટા ઠાઠ-માઠથી એક ઉત્સવ કર્યો. બાળકના જન્મનાં અગિયાર દિવસ પુરાં શઈને જ્યારે ૧૨ બાર દિવસ ત્યારે તેણે એ વિચાર કર્યો કે, “ if ગહૃ રૂપે તારા સરિયસ નવાવરણ ઉવારૂદ્ધ આ પુત્ર અમને શોર્ય યક્ષની આરાધનાથી પ્રાપ્ત થયે છે, “તા હોવું સમજે સારા સાનિયા પામેvi ” એટલા માટે એનું નામ શૌર્યદત્ત રાખવું જોઈએ. આ નિર્ણય કરીને “શોયદત્ત ” નામ રાખ્યું. “તy i તે વિષે વાર બંધારૂપરિશિપ जाव उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जाव जोवणगमणुपत्ते यावि होत्था, શૌયદત્તને પાંચ-ધાય માતાએ લાલન-પોષણ-પાલન વગેરે કરવા લાગી અને તેમ કરતાં જ્યારે તેની બાલ–અવસ્થા પૂરી થઈ અને તેણ-જવાન અવસ્થામાં આવ્યું અને યુવાન અવસ્થાનું જ્ઞાન પણ મળી ગયું. ‘તe i તે સમુ ગયા જયા વિષ્ણુ સંજો' ત્યારે તેના પિતા સમુદ્રદત્તનું મરણ થયું. ‘તy i ? सोरियदत्ते दारए बहुहिं मिन० रोयमाणे३ समुद्ददत्तस्स णीहरणं करेइ' त्यारे તેણે અનેક મિત્ર-પરિજનની સાથે મળીને, રતાં-કકળતા સમુદ્રદત્તની સ્મશાન યાત્રા કાઢી, “ગાના ચાઉં રે સપેર મરછમાર ઉવસંપત્તિ વિદા પિતાની દાહક્રિયા આદિ સમાપ્ત થયા પછી કે એક સમયે મચ્છીમારોએ મળીને
શ્રી વિપાક સૂત્ર
૨૦૬