Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘વિજ્ઞા પુર્વાળી ગોગાદેફ ’રાખીને તેણે પછી પુષ્કરિણીમાં સ્નાન કરવા માટે પ્રવેશ કર્યા, ‘ગોહિશા’ પ્રવેશ કરીને તેણે ‘નભ્રમજ્ઞળ રેફ' તે જલમાં ડુબકી મારી વત્તા નજીવું ફ' અને તેણે તે પાણીમાં જલક્રીડા કરી, ‘ત્તા ૢાયા’ જલક્રીડા કરીને પછી તેણે સ્નાન કર્યું, આ પ્રમાણે તે જ્યારે સારી રીતે સ્નાન કરી રહી તે પછી વચોવચ મંગળાય છત્તા કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત કથી જ્યારે નિવૃત્ત થઇ ત્યારે ‘ઉજીવરસદિયા' લીલી (ભિજાએલી) સાડી પહેરીને તે “પુરવરળીયો પ′ત્તરરૂ” પુષ્કરિણીથી અહાર નીકલી ‘પુત્તરિત્તા તં પુખ્ત॰ fશબ્દફ ' અને નીકળીને તેણે કાંઠા પર રાખેલાં પુષ્પ, આદિ જે રાખ્યું હતું તે લીધું जेणेव उंबरदत्तस्स जक्रखस्स जक्खाययणे तेणेव उवागच्छ લઇ કરીને ચક્ષના સ્થાન તરફ ચાલી (હવાøિત્તા” યક્ષના સ્થાનમાં પહેાંચીને જ તેણે ‘સંવત્તત
ત્તા
1
નવવસ જયાં ઉર્દુ ખરદત્ત યક્ષને ‘આજો’ જોયા તે વખતે જ ‘વળામં રે' તેને પ્રણામ કર્યા ત્તિા સ્રોમટ્યું પામુસફ પ્રણામ કર્યા પછી તેણે ત્યાં આગળ રહેલી મારના પીંછાની ખનેલી એક પીંછી લીધી. ‘વાક્રુસિત્તા સત્ત નવ જોમ સ્થળ મખરૂ પીંછી લઇને તેણે તે ઉર્દુ ખરદત્તને તે પીંછી વડે પ્રમાર્જન કર્યું. ‘વખિત્તા ધાયા. અનુવેર 1 પ્રમાન કરીને પછી જલધારા વડે તેને અભિષેક કર્યો. અમુનિવત્તા ૨૪૦ ગાયનક મોજૂદ્દે અભિષેક કર્યા પછી તેણે તે યક્ષના શરીરનાં જલકણાને એક એવા વસ્ત્રથી સાફ કર્યાં કે જે પાતલુ, કેામળ, અને સુગ ંધિત કષાય રંગથી ર ંગેલ હતું, ‘ ગોવૃત્તિા સેવારૂં વહ્યાડું પર્દે ' જ્યારે યક્ષના શરીરના જલકણુ તમામ શુષ્ક થઇ ગયા, ત્યારે તેને શ્વેત વસ પહેરાવ્યાં, ‘દ્વિત્તા મતિ જુાળ, વસ્થાદળ, માદળ, ગંધાહાં ઘુળાહળ રે” વસ્ત્ર પહેરાવ્યા પછી તેણે તે યક્ષને બહુમૂલ્ય પુષ્પ સમણુ કર્યાં વસ્ત્ર સમણુ કર્યાં, અને ગન્ધચૂર્ણ પણ અર્પણ કર્યું, રિજ્ઞા પૂર્વ કફ, પૂર્વ સત્તિા નાનુવાચનક્રિયા વયાસી તમામ વસ્તુ અણુ કરીને તેણે ત્યાં ધૂપ કર્યાં અને ધૂપ કર્યાં પછી તે યક્ષના ચરણામાં અને ઘુટણાને ટેકા આપીને પગમાં પડી ગઇ. અને માનતા માનતી હોય તેમ આ પ્રમાણે એલી, ‘નફળ માં લેવયા વારમાં વા ચિં વા યાયામિ, તો ” નાય વાળફ ' કે હે દેવાનુપ્રિય યક્ષેશ ! જો મને આયુષ્માન્ પુત્ર અથવા પુત્રીના જન્મ થાય તે નિયમ પ્રમાણે યાગ—પૂજા, દાન, લાલાંશ અને આપના અક્ષય ભંડારના વધારા કરીશ આ પ્રમાણે કહીને તેણે માનતા મનાવી. હવાત્તા નામેવ
શ્રી વિપાક સૂત્ર
૧૯૫