Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશમે દિવસે થનારી મહાત્સવ ક્રિયા કરીને માતાપિતાએ તે ખાળકનું નામ એ લક્ષથી રાખ્યુ કે આ પુત્ર મને ઉદુખર યક્ષની આરાધનાથી પ્રાપ્ત થયા છે તે હોડા રૂમે તારણ કુંવરો મેળ” તે માટે આ બાળકનું નામ ‘ ઉર્દુમ્બરદત્ત' એ પ્રમાણે થાએ ‘તદ્ નું મે પંચત્તે દ્વાર. પંચધાદિક્ નાત્ર પવિત્ત' નામ સંસ્કાર પછી હવે તે ઉર્દુ ખરદત્ત બાળક પાંચ ધાય માતાએથી પરિગ્રહીત (પરિપાલિત) બનીને આનંદપૂર્ણાંક માટે થવા લાગ્યા. (સ્૦ ૮ )
‘તદ્ ” સે સપત્ને સથવાદે॰' ઇત્યાદિ
તદ્ ાં છે. સાળો સસ્થાદું' કાઇ એક સમયની વાત છે કે તે સાગરદત્ત સાઈવાડ ‘ના વિનમિત્તે' બીજા અધ્યયનમાં વર્ણિત વિજયમિત્ર સાથે વાહ પ્રમાણે ‘વાધમુળા સંજીત્તે' લવણુ સમુદ્રમાં ડૂબીને મરણ પામ્યા, ગાવિ’ગંગદત્તા પણ પેાતાના પતિનું અચાનક મૃત્યુ સાંભળીને તથા લવણુ સમુદ્રમાં વહાણુ ડૂબી જવાથી તમામ લક્ષ્મીના નાશ થઇ ગયે જાણીને દુ:ખીત થઇને મરણ પામી સુંવરો નિ ત્યાંના રાજપુરુષાએ ઉજ્જુ ખરદત્તની ચાલ–ચલગત ભ્રષ્ટ હાવાના કારણે બધા ઇન્દ્રિયમ ઉજ્જિત દારક પ્રમાણે ઘરથી બહાર કાઢી મૂકયા, ‘તપુ ાં તત્ત્વ કુંવાસ ટ્રાન્गस अण्णा कयाई सरीरगंसि जमगसमगमेव सोलस रोगायंका पाउन्भूया' ઘરથી બહાર કાઢી મૂકેલે તે ઉદુખરદત્ત પાટલીખડ નગરમાં શંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર અને મહાપથ, તેમાં લાવારિસ–ધણી વિનાના રેઢીઆળ માણસ પ્રમાણે રઘવાયે થઇ આમ-તેમ મતા-ફરતા અને ચારિત્ર ભ્રષ્ટ અની ગયા ભયા–ભક્ષ્ય, ગયાગમ્ય, વિવેકથી એકદમ રહિત બની ગયા—સ્વચ્છ ંદી પ્રવૃત્તિવાળા બનવાથી અગમ્યની સાથે ગમન કરવાથી તેના શરીરમાં એક સાથે સેાળ ૧૬ પ્રકારના રાગે અને આતકે ઉત્પન્ન થયા, તું નન્હા સામે જાણે ખાવ જોઢે શ્વાસ. કાસથી માંડીને કેાઢ સુધી 'तए णं से उबरदत्ते दारए सोलसहिं रोगायंकेहिं अभूभिए समाणे' मा પ્રમાણે વાસ–કાસથી લઇને કાઢ સુધીને સોળ પ્રકારના રોગ અને આતંક પીડિત તે ઉર્દુ ખરદત્ત “સહિયત્યું નાવ વિરરૂ' અંગ—ઉપાંગેાથી રહિત બનીને જેવી રીતે આ અધ્યયનનાં ખીજા સૂત્રમાં કહેલ છે તેમ ઘેર-ઘેર ભીખ માગતા ફરતા હતા.
શ્રી વિપાક સૂત્ર
૧૯૮