Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મ કરતા રહો છે, “તy of સુખં રેવાશુખિયા” એટલા માટે હે દેવાનુપ્રિય! 'सिरिदामस्स रण्णा अलंकारियकम्मं करेमाणे गीवाए खुरं णिवेसेहि ' वे તમે એ પ્રમાણે કરે કે, તમે જ્યારે શ્રીદામ રાજાની હજામત બનાવવા જાઓ ત્યારે, હજામત બનાવવાના સમયે રાજાના કંઠમાં-ગળામાં તમારા અસ્તરે ખાસી દે અને જુઓ, આ વિચાર કોઈ પાસે પ્રગટ ન થવા પામે તે ધ્યાન આપવું. જો તમે આ કામમાં સફળ નિવડશે તે નકકી સમજવું કે હું “તાપ મહં તમે અદ્ધરHવે રિસ્સા તે હું તમને મારું અધર આપી દઈશ. ત્યારે “તુ કર્દિ સદ્ધિ મામોકું મુંનમાજે વિદક્ષિત્તિ તમે મારી સાથેજ ઉદાર મનુષ્ય સમ્બન્ધી ભેગે પભેગેને આનંદની સાથે ભેગવશે, ‘તા તે વિષે ગરિણ વિસેરિસ મીન્સ Tચમ હિ ” તે ચિત્ર વાળદે નંદિણ કુમારનાં આ પ્રમાણે રાજાને મારવા માટે જે વચને કહ્યા તેનો સ્વીકાર કર્યો.
ભાવાર્થ –નદિષણ કુમારે હવે રાજાને મારવાના સમયની રાહ જોવા લાગ્યા. તેણે એ વાતની ખૂબ કે શીશ કરી, પરંતુ એ કોઈ પણ સમય તેનાં હાથમાં આવ્યું નાહ, ત્યારે તેને એક ઉપાય સૂળે અને તેણે તુરતજ રાજાના ઘણા જ વિશ્વાસપાત્ર તે ચિત્ર નામના વાળંદને બોલાવ્યું અને તેને પિતાને વિચાર સફળ કરવા માટે કહી બતાવ્યે રાજાને મારવાનો ઉપાય વિચાર્યો તેમાં એ નિર્ણય પાસ કર્યો કે તમે જે દિવસે રાજાની હજામત બનાવવા માટે જાઓ તે દિવસે હજામત બનાવતાં–બનાવતાં રાજાના કંઠ–ગળામાં અસ્તરો ખોસી દે, જુઓ તમે તમારા આ કામમાં સફળ બનશે તે નકકી સમજવું કે હું તમને મારૂં અરધું રાજ્ય તમારા આ કામના ઈનામમાં આપીશ, રાજ્ય મળતાં તમારો આ હજામત બનાવવાને ધંધે છુટી જશે, અને અમારા જેવા બનીને તમે આનંદ સાથે વૈષયિક સુખ ભોગવીને તમામ જીવનને સફળ કરી શકશે, વાળદે યુવરાજની વાત સાંભળીને તે વાતને સ્વીકાર કરી લીધે. (સૂ. ૭)
‘if ઈત્યાદિ.
તપ ” યુવરાજે કહેલી વાતને સ્વીકાર કરીને પછી “તમ્સ વત્તા ચઢારિય” તે ચિત્ર વાદના મનમાં ઉમેયાર મંથિ સમુન્નસ્થા આ પ્રકારને સંક૯પ-અધ્યવસાય ઉત્પન્ન થયો અને તેણે વિચાર કર્યો નફff' જે, “નાં શિલાને સાચા પ્રથમ ગ્રામોદ મારો આ વિચાર જે શ્રીદામ રાજાના
શ્રી વિપાક સૂત્ર
૧૮૧