Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાપ્ત કરીને હું મિયામંચર મૃગાગ્રામ નગરમાં,‘મામ ’ખરાખર નગરના મધ્યમાર્ગ થઇને અશુવિજ્ઞાનિ’ ગયા-પ્રવેશ કર્યાં, અને જ્યાં મૃગાદેવીના મહેલ હતા ત્યાં પહોંચ્યા. તુપાઁ” તે પછી સા મિયાદેવી’તે મૃગાદેવી મમ પ્રશ્નમાળ પાસ' મને આવતા જોયા, અને ‘પાસિત્તા’ જોઇને તે “દ તં ચેત્ર સર્વાં નાત્ર પૂર્વ ત્ર સોળિયું ૬ બાવાર તે બહુજ હર્ષ અને સ ંતોષ પામી, આ પ્રમાણે ગીતમસ્વામીએ પોતે ત્યાં ગયા ત્યાંથી આરંભી ‘તે મૃગાપુત્ર પરૂ અને શૈાણિતના આહાર કરે છે” ત્યાં સુધીની વાત શ્રીશ્રમણ ભગવત મહાવીરને વિનયસહિત જણાવી, અને એ પણ નિવેદન કર્યું કે, તદ્ ં મમ રૂમે બન્નાયણન્નિતિ" પિલ ચિત્ર મળો સંજ્યુંસમુખિયા ’મેં તે મૃગાપુત્રની એ પરિસ્થિતિ જોઈ અને તને જોયા પછી મારા અન્ત:કરણમાં તેના માટે આ પ્રમાણે અય્યવસાય ઉત્પન્ન થયા કે, અહો ! મે વાર્ પુરા નાવ વિક્ફ ' આ જીવની આવી પરિસ્થિતિ ઉત્પન્ન થવામાં કારણરૂપ તેણે પૂભવમાં અશુભતમ ભાવથી ઉપાર્જિત કરેલ અશુભતમ જ્ઞાનાવરણીય આદિ કર્માના નિકાચિત ખધ છે, એ અશુભતમ કર્યાં, જે તેને પાપપ્રકૃતિના બંધ કરાવવાવાળાં થયાં છે, તેની તેણે કેષ્ઠ સમય પણ આલેચના આદિથી શુદ્ધિ કરી નથી. આ પ્રમાણે ગાતમસ્વામી મૃગાપુત્રના વૃત્તાન્તને તથા પોતાના માનસિક પરિણામેાને ભગવાન પાસે સ્પષ્ટરૂપથી કહીને ફરીથી પૂછવા લાગ્યા – મતે હું ભઇન્ત ! તે મૃગાપુત્ર ‘ પુનમને જે માસી ’ પૂર્વભવમાં કોણ હતા ? ‘ળિામણ્ આ વિગોવણ્વા ' તેનું નામ શુ અને ગોત્ર થ્રુ હતું ?. પતિ ગામંશિયા નવરત્તિ વા, જિયા ચા, દિયા મૌવા, જિલ્લા સમાપ્તિા ક્યા ગામ
6
'
’
મૃગાપુત્રકે વિષયમેં ગૌતમ સ્વામી કા પ્રશ્ન
અથવા નગરમાં રહેતા હતા, એવું કયુ પાપ અણુ પૂર્વાભવમાં કર્યું...? શુ કુપાત્રને દાન આપ્યું, અથવા મદ્ય, માંસ આદિ અભક્ષ્યનું ભક્ષણ કર્યું, અથવા પ્રાણાતિપાતાદિક દુષ્ટ કર્મનું આચરણ કર્યું? અથવા 'केसिं वा पुरा पोराणाणं दुचिण्णाणं दुप्पडिक्कंताणं असुभाणं पात्राणं कम्माणं पावगं फलवित्तिविसेसं पच्चणुब्भवमाणे વિક્′′ પૂર્વભવામાં ઉપાર્જિત, દૃષ્ટભાવથી આચરિત, અશુભફળજનક, કરેલા કયા પાપકર્માંની અશુભપરિણામરૂપ અવસ્થાના ઉપભોગ કરી રહ્યો છે ?
ભાવા—હે ભગવન્ ! આપની આજ્ઞા મેળવીને હું મૃગાગ્રામ નગરના મધ્યભાગથી તે મૃગાદેવીને ઘેર પહોંચ્યા, જ્યાં મૃગાદેવીએ મને પોતાના મહેલમાં આવતા જોયા કે તે જ વખતે તે ખહુજ હાઁ અને સ ંતોષ પામી, અને તેણે સવિનય વન્દન કરીને મારૂ અહિ આવવાનું કારણુ પૂછ્યું, મારા આવવાનું કારણ પુરૂં જાણીને તે મૃગાપુત્ર માટે ખાવાપીવાની આદિ તમામ સામગ્રી પૂરી રીતે એક લાકડાની ગાડીમાં ભરીને તેને ખેંચતી થકી મારા આગળઆાળ ચાલી, હું તેના પાછળ પાછળ ચાલ્યા,
શ્રી વિપાક સૂત્ર
૪૧