Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાબલ રાજવૉના હુકમ મેળવીને, તે દંડ સેનાપતિએ. બલવાન યુદ્ધ એના સમૂહથી તૈયાર થઇને આ શાલાટવી નામની ચેારપલ્લીની તરફ આવવા માટે પ્રસ્થાન કરી દીધું છે ' तर गं से अभग्ग सेणचोरसेणावई तेसिं चोरपुरिसाणं अंतिए एयમટ્યું સોચા બિસમ્મોરયારૂં સદ્દવે' પોતાના ખાનગી ખખર આપનારા ચાર પાસેથી આ પ્રકારના સમાચાર મળ્યા પછી તે અભગ્નસેન ચાપતિએ વિચાર કરી સમજીને પોતાના તે પાંચસે ચારેને ખેલાવ્યા. સાવિત્તા થવામી છ ખેલાવીને આ પ્રમાણે કહ્યુ કે- ત્યં વધુ તેત્રાવિયા ! પુમિતાણે પરે મધ્વજે ખાય તેનેવ પદારથ મળÇ ' હે દેવાનુ પ્રિયે! મારા શૃસ્વીર દ્ધા સાંભળે ! તમને જે કારણ માટે અહીં એકત્રિત-એકઠા કર્યાં છે, તેનું કારણ એ છે કે-આજ પુરિમતાલનગરમાં મહાખલ રાજાએ મેટા ચે દ્ધાઓના, સમૂહ સાથે દંડ સેનાપતિને આ પ્રમાણે હુકમ કર્યાં છે કે, તમે જઇને શાલાટવીના નાશ કરો અને અભગ્નસેનને જીવતા પકડીને મારી પાસે ઉભા રાખેા. તે પોતાના રાજા-ધણીના હુકમ પ્રમાણે પુરિમતાલ નગરથી ભટેના સમૂહ સાથે શ લાટવી તરફ રવાના થઇ ગયા છે ' तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं तं सालाडत्रिं चोरपल्लि असंपत्तं अंतरा ચૈત્ર વિદિત્તપ્’ તેથી હે દેવાનુપ્રિયે ! હવે આપણું હિત એમાં છે કે-આપણે સૌ મળીને તેના સામના કરીએ. જયાં સુધી તે શાલાટવી સુધી આવી પહોંચ્યા નથી ત્યાં સુધીમાં તેને રસ્તામાં (વચમાં) જ રીકી દેવા.
ભાવા —અનેક સુસજ્જિત ચાન્દ્રાએસહિત દડ સેનાપતિ ચારપલ્લીને નાશ કરવા આવે છે. તે સમાચાર જ્યારે અભગ્નસેનના ગુપ્તચરો પાસેથી તેને જાણવામાં આવ્યા ત્યારે તેણે તમામ ચારીને એકઠા કર્યાં અને તે સમાચાર તેને સંભળાવ્યા. સાથે તેણે સૌને એ આજ્ઞા પણ કરી કે જુએ તે મને જીવતા પકડવા ઈચ્છે છે. અને રાજાની પાસે મેકલવા ચાહે છે. તે હું મારા વીર ચાન્દ્રા ! તમારૂં કર્ત્તવ્ય અને મારી પશુ એ સંમતિ છે કે શત્રુ જ્યાં સુધી આપણા સ્થાન સુધી પહેાંચ્યા નથી ત્યાં સુધીમાં આપણે તેને વચમાં જ રોકી દેવા, તેમાં આપણુ હિત સમાએલુ” છે. (સૂ. ૧૫)
6
તદ્ ” તારૂં પંચગોરસયારૂં ’- ઇત્યાદિ
4
"
તદ્ ાં તારૂં પંચરોરસારૂં ' તે પછી એ પાંચસો ચેલોકાએ સમગ્રસેળÆ તત્તિ નાવ હિમુળત્તિ' પેાતાના સરદાર અલગ્નસેનના એ હુકમને
શ્રી વિપાક સૂત્ર
૧૨૫