Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"
"
'
'जेणेव महच्चंदे राया तेणेव उवागच्छ , જ્યાં મહાચંદ્ર નરેશ મિરાજમાન હતા તેમની પાસે લઇ ગયા. ‘ઉવાચ્છત્તા’ ત્યાં પહેાંચતાની સાથેજ તેણે ‘યજ નાવ વં યાસી હાથ જોડીને રાજાને નમન કર્યું અને આ પ્રમાણે મેલ્યા કે ‘તૂં વધુ સામી’ હે સ્વામિ ! સાવધાન થઇને મારી પ્રાર્થના સાંભળે ! પ્રાર્થના આ પ્રમાણે છે- સવારે વઘુ મમ અંતેસિ’ આ શકટ દારક મારા અંત:પુરમાં ‘વસ્તુ અપરાધ કર્યા છે. તદ્ ાં તે મહત્ત્વને રાવા મંત્રીની આ પ્રમાણે વાત સાંભળીને તે મહાચદ્ર નરેશ ‘મુમેળ સમજ્યું વયાસી' તે સુષેણુ મત્રીને આ પ્રમાણે ખેલ્યા : તુમ સેવ સેવાશુયિામહસ વાળા ફંડ હે દેવાનુપ્રિય ! તમેજ એ શકટદારક માટે શું દંડ આપવા તે નિર્ધાર કરેા-તમેજ તેને દ’ડ વિધાન કરા ! ‘તદ્નું તે મુસેને મન્ને મયંસેળ રા અમનુજમ્ समाणे सगड दारयं सुदरिसणं च गणियं एएणं विहाणेणं वज्झं आणवेइ ' આ પ્રમાણે તે સુષેણ મંત્રી મહાચદ્ર નરેશની આજ્ઞા મળતાં આ શકટ દારકને અને તે સુદના વેશ્યાને આ વિધાન વડે કરી વધ્યું ઠરાવ્યાં, અર્થાત્ ‘આ બન્ને મારવા ચેગ્ય છે.' આ પ્રમાણે દડવિધાન કર્યું....
સિ
આ પ્રમાણે શકટ દ્વારકના પૂર્વીકૃત કર્મોનું કથન કરીને ભગવાન વીરપ્રભુ ગૌતમના પ્રતિ કહેવા લાગ્યા કે−‘ૐ હર્ષ વહુ નોયમા ! માટે વરદ્ ત પુરાત્તેરાળાન દુનિળાળું નાવ વિદર્ફે ' હે ગૌતમ ! આ પ્રમાણે તે શકટ દારક પૂભવમાં ઉપાજિત દુષ્પ્રતિક્રાન્ત અશુભ કર્મોનું પાપમય ફળવિશેષ ભેગવી રહ્યો છે.
ભાવા—એક સમયની ઘટના છે કે જ્યારે તે શકટ દારક તે વેશ્યાની સાથે પ્રેમપાશમાં બધાએલા હતા; ખરાખર તે સમયમાં સુષેણ મ ંત્રી-પ્રધાન સ્નાન કરી તથા સાફ ધાએલાં કપડાં પહેરીને તથા તમામ પ્રકારનાં ઘરેણાથી શણગાર સજીને પેાતાના પરિચારકોની સાથે તે વેશ્યાને ઘેર ગયા, જતાંની સાથેજ મન્ત્રએ તે શકટ દારકને જોયા ત્યારે મત્રી એકદમ ક્રોધાતુર થઇ ગયા. નેત્રના ભમર ચઢી ગયાં અને તેજ વખતે પોતાના નાકરા દ્વારા શકટ દારકને ઘણેાજ માર માર્યાં, નાકરાને જે કાંઇ હાથમાં આવ્યું તે લઈને શકટને ખૂબ માર માર્યાં. કોઇએ અસ્થિથી, કોઇએ મુઠ્ઠી, કોણી અને કોઇએ લાતેાથી તેને ખૂબ માર-માર્યાં. શકટને મુસ્કેટાટ બાંધીને રાજાની પાસે ( મહાચંદ્ર રાજાની પાસે) લઇ આવ્યા, અને રાજાને નમન કરીને મેાલ્યા કે: હે સ્વામિન્ ! આ માણસે મારા અ ંત:પુરમાં ઉપદ્રવ કર્યાં છે, તેથી એને શું દંડ આપવે તે નિરધાર કરવા જોઇએ ! મંત્રીની આ હકીકત સાંભળીને રાજાએ દંડ વિધાન કરવાની સત્તા મત્રીજીને સોંપી દીધી. તે પછી મીએ શટ અને સુદના વેશ્યાને ‘મારવા યોગ્ય છે,’ એવી જાહેરાત કરી દીધી
આ પ્રમાણે શ્રી વીર પ્રભુએ શકટ દારકની કથા સંભળાવીને શ્રી ગૌતમને કહ્યુ કેહે ગૌતમ ! તે શકટ દ્વારક પૂર્વભવમાં સંચય કરેલાં દુષ્પ્રતિત્ક્રાન્ત અશુભ કર્મોનાં ફળને ભાગવી રહ્યો છે. (સૂ॰ ૧૧)
શ્રી વિપાક સૂત્ર
૧૫૩