Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મારું' કઈ એક સમય “વિષ્ણુના સંજુરે કાલધર્મને પામી ગયા “તy it તે કાળે કુમારે દુર્દ નીવસથવા મિર્દૂિ સદ્ધિ” તેના મૃત્યુ પછી તે ઉદયન કુમારે રાજેશ્વર તથા સાર્થવાહ વગેરે અનેક પુરુષ સાથે મળીને જોયા વિવારે વિઝા માટે ખૂબ રૂદન કરતે થકે, ખૂબ ઉચ્ચા સ્વરથી આકદન કરતે થકે, ખૂબ આર્તસ્વરથી વિલાપ કરતે થકે, “સયાન રાખો માં વરસફળ
રપ રફ અને પિતાના પિતા શતાનીક રાજાની પિતાના વૈભવના પ્રમાણમાં ગ્ય વિધિ પ્રમાણે સ્મશાનયાત્રા કાઢી “પિતા વહિં ચોડ્યરું મારું શરૂ દાહ સંસ્કાર કરીને પછી તમામ મૃત્યુ અવસર પર કરવા ગ્ય લૌકિક કાર્યો કર્યા. (સૂ ૫)
“તy i તે ઈત્યાદિ.
‘તા મૃત્યુ પછીનાં લૌકિક વ્યવહારનું કામ પૂરું થઈ રહ્યા પછી ‘તે વહવે રાસ–ગાવ-સથવાદા' તમામ રાજેશ્વર અને નગરના શાહુકારે હળીમળીને
હા કુમામદાર યામિuળ” ઉદયન કુમારને મહાન ઉત્સવ પૂર્વક રાજ્યાભિષેક મર્સિતિ’ કર્યો “તy ? જે મારે રાજા બાપ” તે ઉદયન કુમાર હવે રાજા તરીકે રાજગાદી પર આવ્યા, ‘મહયા” તે ધેર્ય, ગાંભીર્ય અને મર્યાદા આદિ રાજગુણથી સુશોભિત થવા લાગ્યા, “તe of સે વસંતે વાર રિચાસ રો પુષિ ના” તે બૃહસ્પતિદત્ત પુરોહિતના પદ ઉપર સ્થાન પામ્યા svસ શરમાળ' તે ઉદયન રાજાનાં પુરોહિત કર્મ કરતે થકે “દાસુ” રાજાની શયન ભેજન આદિ બધી જગ્યાએ સન્ન મૃમિયાણુ” રાજાના બધા રાજમહેલે આદિમાં “તે ? ” અને અન્તઃપુરમાં પણ “જિનવિયા જવા આવવા માટે રાજાને અભિપ્રાય મેળવેલે અર્થાતુ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરેલે વગર રોકટેક જ આવતે ‘ત જે તે વ ’ ફરી તે તે બૃહસ્પતિદત્ત ઉદ્યાસ રઘuો તે વેળા ય વેરામુ ૧ શમુ olણુ ૨ ગ ૪ વિકે ૪ વિસના તે ઉદયન રાજાના અંતપુરમાં યોગ્ય સમયે, જન અને શયન આદિ ખાનગી સમયે, દિવસના પ્રથમ, ત્રીજા આદિ પ્રહરોમાં,
શ્રી વિપાક સૂત્ર
૧૬૩