Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નન્દ્રિસેનકા વર્ણન
છઠ્ઠું અધ્યયન
જમ્મૂ સ્વામી સુધર્માં સ્વામીને પૂછે છે “નફળ મંતે ઇત્યાદિ.
‘મંતે' હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર કે જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત થયેલ છે, તેમણે દુ:ખવિપાકના પાંચમાં અધ્યયનના તે બૃહસ્પતિદત્તના આખ્યાનરૂપ ભાવ પ્રકટ કર્યાં છે તે તે મે સાંભળ્યા પરન્તુ આ છઠ્ઠા અધ્યયનનાં ભાવ ભગવાને શું ફરમાવ્યા છે? સુધર્માં સ્વામી કહે છે ‘મૈં વધુ ’ ઇત્યાદિ.
છઠ્ઠલ્સ ઉત્તવો ' છઠા અધ્યયનના ઉત્શેષ-ઉપાદ્ઘાત અહીં
6 હૈ જમ્મૂ ! કહેવા જોઇએ.
હૈ જમ્મૂ
'
4
♦ તેનું જાહેાં તેળ સમાં † તે કાલ અને તે સમયને વિષે ‘મદુરા યરી’ મથુરા નમની નગરી હતી. મહીને ઉન્નાને તેમાં ભડીર નામને બગીચા હતા ‘સ્તિવામે રા તે મથુશ નગરીનાં રાજાનું નામ શ્રીદામ હતું વૈયુસિરી મારિયા ’તે રાજાની રાણીનું નામ મધુશ્રી હતુ. પુત્તે ળવિસેને ળામ ઊમારે' તેના પુત્રનું નામ નદિસેન કુમાર હતું. અઢીળ નાત્ર જીવરાયા’ તેનું શરીર જ સુંદર હતુ. અને રાજાએ તેને યુવરાજ પદ પર અભિષિકત કરી દીધા હતા. તેમાં સિવિલામણો સુયૂ ગામ અમરૢહત્યા ' શ્રીદામ રાજાને સુબ' નામના મ ંત્રી પ્રધાન હતા. સામેમેવનુંકવળવાળળીતિમુળનશળથવિધિન્ન સામ, ભેદ, દંડ, ઉપપ્રદાન રૂપ (દામ) રાજનીતિના પ્રયાગ કરવામાં તે વિશેષ કુશાગ્રબુદ્ધિ (તી બુદ્ધિ) વાળા હતા, (સૂ॰ ૧)
ઘણું
'
6
સપ્ત સુષુક્ષ્મ ’ ઇત્યાદિ.
6
સુખ
..
तस्स सुबंधुस्स अमच्चस्स बहुमित्तीपुत्ते णामं दारए होत्था ' મંત્રીના એક પુત્ર હતા જેનું નામ ‘બહુમિત્રીપુત્ર' હતું ‘ શ્રી॰ ’ તે પણ ખહુજ સુંદર હતા તક઼ ળસિરીયામમ્ન ળો ચિત્તે ામ અહં હોસ્થા શ્રીદામ રાજાને એક અલંકારિ નાષિત-નાઇ (હજામ ) હતા, તેનું નામ
"
1
ચિત્ર હતું,
શ્રી વિપાક સૂત્ર
૧૬૭