Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતી જે હમેશાં ઘેડાઓના મૂત્રથી ભરી રાખવામાં આવતી હતી. મનિયા રુચિપુરમરિયા ” કઈ કઈ એવી પણ હતી કે જેમાં હાથીઓનાં મૂત્ર ભર્યા રહેતાં હતાં. “નાગો ઉદપુરમરિયાગો કેટલીક એવી પણ હતી જે ઉટના મૂત્રથી ખૂબ ભરેલી રહેતી. “મજાગો જોત્તમરિયાગો કેટલીક એવી હતી કે જેમાં ગાયનું મૂત્ર ભરેલું હતું “ગજેના પ્રથમરિયાગો કેટલીક એવી હતી કે જેમાં ઘેટાનાં મૂત્ર ભર્યા રહેતાં. “માફ મહિલપુરમરિયો ' કેટલીક એમાં એવી હતી કે જેમાં પાડાઓનાં મત્ર ભરેલાં હતાં; આહીં “વઘુપહિgurrગો વિતિ' માં “દુgિrગો’ સે પદ પૂરેપૂરી ભરવાના અર્થમાં જાએલ છે. 'तस्स णं दुज्जोहणस्स चारगपालगस्स बहवे हत्थंदुयाण य पायंदुयाण य
૨ ળિયા જ કાન જ શુંગા ર’ તે ચારક-પાલક દુર્યોધનને ત્યાં અનેક હાથકડીઓ, અનેક પગની બાંધવાની પગકડીઓ, અનેક હડીખેડા, અનેક નિગડ એડી અને અનેક શ્રૃંખલાઓના ઢગલા અને નિક–સમૂહ એ તમામ વિત્ત વિતિ ” એક અલાયદા- જૂદા મકાનમાં એકઠું કરીને ૨ખાતું હતું. આ પ્રમાણે તે ચારક-પાલક દુર્યોધનને ત્યાં “ વદ તેyયાજ જ चिचाधयाण य छिबाण य कसाण य वायरस्सीण य पुंजा य णिगरा य चिटंति' વંશલાતાઓના, ચીંચાલતાઓ, અસ્તિકાલતાઓ, ચીકણું ચામડાના કેયડાના કશાચર્મયષ્ટિઓના, વલકલ દેરડીઓ-વૃક્ષની છાલમાંથી બનાવેલી દેરીઓના મોટા સમૂહ ઢગલા મકાનમાં એક તરફ રાખવામાં આવતા હતા. આ પ્રમાણે તક્ષ જે કુકાસ વાપજી” તે ચારક–પાલક દુર્યોધનને ત્યાં “ વારે મા ય ફેલાઇ ૨ રેરાન ર જરા ના ર ળા જ વિદ્ધતિ' પત્થરની ઘડેલી અનેક શિલા, લકુટદંડ, મુર્ગર, વહાણને રોકવાના લંગર તેના સમૂહ મકાનની અંદર એક તરફ ભય રહેતા હતા, ‘તસ ક્ષ વારાપાટાક્ષ” તે દુર્યોધન ચારક પાલકને ત્યાં “વારા વારઝૂ ર વાઢિમુત્તકૂળ ૨ ઉંના જ ળિયા ૫ વિત્તિ અનેક સુતરના દોરાથી ગુંથેલા મેટા રસ્સા (દેરડાં) અથવા ચામડાનાં દેરડ, વલકલ દેરડાઓના સમૂડ મકાનના એક ભાગમાં ભરેલા રહેતા હતા, આ પ્રમાણે 'तस्स णं दुजोहणस्स चारगपालस्म बहवे आसिपत्ताण य करपत्ताण य खुरવત્તા ય, રુંવરપરાચ, ઉંના 5 લાવાના વિતિ” તેને ત્યાં ઘણીજ તલવારો, કરવત, ખરપીઆએ, કદમ્બચીરપત્રોના ઢગલા ભરેલા રહેતા. એ પ્રમાણે
શ્રી વિપાક સૂત્ર
૧૭૨