Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'तस्स णं दुज्जोहणस्स बहवे लोहखीलाण य, कडसकाराण य, अलिपत्ताण य ના જ દિન ૨ વિદંતિ ” તે ચારક-પાલક દુર્યોધનને ત્યાં ઘણું જ મેટા પ્રમામાં લેઢાના ખીલાઓના, વાંસની સળીઓના, વીછીના ડંખ સમાન વિષાકત હથિઆરોના જથ્થાના જWા એકઠા કરી રાખેલા હતા, ‘તરસ it સુદપક્ષ વદવે વીજ જ હંમજ જ દિટાઈ ૫ jના ૨ બિન ૨ વિદંતિ’ એ પ્રમાણે તે દુર્યોધનને ત્યાં અનેક સે, ડામલગાડવાની લેઢાની સળીઓ અને નાના-નાના મુદગરને પણ સંગ્રહ રહેતે હુતે. “તસ i કુળના વરે સભા ૧ વિઘા જ कुहाडाण य णहछेयणाण य दम्भाण य पुंजा य णियरा य चिटुंति ' मा પ્રમાણે તેને ત્યાં ગુપ્તિ આદિ હથિઅરે, છરીઓ, કુઠાર, નખ કાપવાની નરણુઓ અને દર્ભની અણી જેવા તીક્ષ્ણ હથિઆરાના ઢગલાના ઢગલા જમા રહેતા હતા.
ભાવાર્થહે ગૌતમ ! તેનું ચરિત્ર આ પ્રમાણે છે. આ મધ્ય જંબુદ્વીપની અંદર ભરતક્ષેત્રમાં સિંહપુર નામનું એક નગર હતું. તે માણસેથી અને ધન ધાન્ય આદિ ઋદ્ધિથી ભરપૂર હતું, ત્યાંના રાજાનું નામ સિંહરથ હતું, તેને ત્યાં દુર્યોધન નામને એક ચારકપાલ (જેલર) હતે. તે કેદખાનાને અધ્યક્ષ હતું. અને મહા અધમ, અધર્મ ઉપર પ્રીતિવાળે, અધર્મસેવી, અધર્મથી જ પોતાની આજીવિકા ચલાવનારે, દુરાચારી, વ્રત-નિયમ રહિત અને બીજાને દુ:ખ પહોંચાડનાર અને તેમાં આનન્દ માનનાર હતે, આ દુર્યોધન જેલરના ઘરમાં ચાર લોકોને દંડ દેવા માટે આ પ્રકારનાં સાધને રહેતાં હતાં. તેની પાસે લોઢાની મેટી ગહરી કુંડીઓ રહેતી, તેમાં કેટલીક કંડીઓ પીગળ વેલા તાંબાના રસથી ભરેલી હતી, કેટલીક ગરમ જસતથી. કેટલીક ગરમ સીસાના રસથી, કેટલીક ચુનાના ઉકળેલા પાણીથી અને કેટલીક કંડીઓ એકદમ ગરમ ખારવાળા તેલથી ભરેલી રહેતી હતી. પાણીથી ભરેલી અગ્નિ પર ચઢેલી કેટલીક કંડીઓ નિરંતર ઉકળતી જ રહેતી હતી. તે સિવાય
શ્રી વિપાક સૂત્ર
૧૭૩