Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૫ વધાવેર્ કંધાવિત્તા ઉમિ ગોપૂરું પાળાં પેન્ડ્સે કેટલાકને તે તાંતેથી, વરત્રાએથી, ચામડાની ગુ ંથેલી માટી મેટી દેરીએથી (મેટાં દોરડાં ) વલમાંથી ખનાવેલી દોરડીએથી, અને સૂતરના મેટાં-મેટાં દોરડાથી, એ હાથ અને બે પગ અ ધાવતા બંધાવીને તેનું માથું નીચે અને પગ ઉંચા રહે તે રીતે કરીને કુવામાં લટકાવી દેતા અને તેવી હાલતમાં કુવાનું પાણી તેને પવડાવતો ‘પેપરૂપ અત્તિपत्तेहि य जाव कलंबचीरपत्तेहि य पच्छोलावेइ पच्छोल्लाविता खारतेल्लेणं અર્મંગાવેફ ’ કેટલાકનાં તે અંગ અને ઉપાંગોને તલવારાથી જૂદા પાડતા, કરવતેથી વેતા, અસ્તરાઓથી છેલતા હતા, અને તીક્ષ્ણ અગ્રભાગવાળા શસ્ત્રોથી તેને છેદતા ભોંકતા, પછીથી તેના પર ખારૂં તેલ છટાવતા હતા, અને તે તેલ વડે કરી મર્દાન કરાવતા, ‘ ધ્વંશ બિારેમુ ય અવટ્ઠમુ ય નોમુ ય નાણુમુ ય વહુમુ ય હોવીટમ્ ય સામો ય હવે' કેટલાકના માથામાં ગળામાં કેણીઓમાં ઘુટણામાં અને પગના સધિસ્થાનેમાં લેાઢાના ખીલા અને વાંસની તીક્ષ્ણ માટી–મેટી સળીઓ ભેાંકતા અથવા મારતા જિજ્ મનાવે’ સાથે સાથે તીક્ષ્ણ કાંટાઓને પણ તેના શરીરમાં પરોવી અર્ધવચ્ચમાં તે કાંટા તોડી નાંખતા અલ્પેશ सूईओ य डंभणाणि य हत्थंगुलियासु य पायंगुलियासु य कोट्टिल्लएहिं आउडावे ' કેટલાકને હાથની આંગળીએામાં, પગની આંગળીમાં સાયેનિ. તપાવેલા લાઢાના ડામ આપવા ખીલાઓને મુદ્ગાથી ખૂબ અંદર બેસારતા માત્રાવિત્તા સૂમિ બંધાવે ખૂબ ખીલા મારીને પછી તેને જમીન પર ઘસડાવતા, ૮ અલ્પેશ સત્યત્તિ ય બાવાદ છેયાદિ ચગળે પછોટ્ટાનેર ' કેટલાકનાં તે ગુપ્તિ આદિ શસ્ત્રોથી, ‘યાવત્ ’ શબ્દથી છરી કુઠાર અને નરેણીઓથી શરીરને છિન્ન-ભિન્ન કરાવી દેતા પછોટાવિત્તા મેદિ ય કુત્તેદિ ય મંદિ૨ વેઢાવેફ' છિન્નભિન્ન કરીને પછી તે લીલા—દ દાભડાથી તેને વીંટાળી દેતા • વેઢાવિત્તા ગાયયંતિ -- ચ મુદ્દે સમાજે ૨૨૩૧ ૩૫ડે 1 જ્યારે સારી રીતે વીંટાળી દેતા તે પછી તેને સખ્ત તાપ તડકામાં ઉભા રાખતા હતા, પછી જ્યારે તે દર્ભ સૂકાઇ જતે ત્યારે તેના શરીર પરથી તે ચડચડ શબ્દના ધ્વની સાથે ઉખેડવામાં આવતા ત્યારે ચામડી સહિત તે નીક્ળતા હતા.
"
ભાવા—પછી એ દુર્વાંધન જેલરે સિહરથ રાજાના રાજ્યમાં વસનારા જેટલા બદમાસ હતા (ચાર હતા) પરસ્ત્રી લંપટ વ્યભિચારી હતા, જેટલા ગઠી છોડા હતા, રાજાના વિશેષીજન હતા, જેટલા ઉધાર લઈ કરજ નહિ દેનારા હતા, જેટલા
શ્રી વિપાક સૂત્ર
૧૭૬