Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કૃત્ય પ્રમાણે તેને “મારી નાખે એવી જાહેરાત કરી “વહુ જોયના ! વાંસરૂ
જો પુરાદિ પુરા પાપા =ાર વિહાર ભગવાન કહે છે કે હે ગૌતમ! આ પ્રમાણે તે બૃહસ્પતિદત્ત પુરોહિત પિતાના પૂર્વોપાર્જિત અશુભતમ કર્મોનું એ ફળ ભેગવી રહ્યો છે.
ભાવાર્થ-એક સમયની વાત છે કે, જ્યારે પુરોહિતજી પદ્માવતી દેવી સાથે વિષય ક્રીડા કરી રહ્યા હતા. તેવામાં ઉદયન રાજા નાનાદિક ક્રિયાઓ કરીને રાજસી વેષભૂષા રાજવી શણગારથી તમામ રીતે તૈયાર થઈને પદ્માવતીના વિલાસ ભવન પર પહોંચે છે તે ત્યાં આગળ તેમણે રાણી પદ્માવતીની સાથે અનુચિત વ્યવહાર જોયે, આ વ્યવહાર જોતાં જ રાજાનાં ચિત્તમાં ક્રોધની જવાલા ભભૂકી ઉઠી તેણે એ દુકૃત્યને જોતાં જ તેનાં નેણ ચડી ગયાં અને પિતાના નેકરને હુકમ આપે કે આ દુષ્ટને જલદી પકડી લે હુકમ મળતાં જ નાકરેએ જલદીથી તેને પકડી લીધે. પકડી લીધા પછી, રાજાએ તેના અગ્ય કૃત્યને અનુરૂપ સજા કરતાં જાહેર કર્યું કે આ માણસ વધ કરવા યોગ્ય છે, આ પ્રમાણે જાહેર કરી દીધું છે. તેથી પ્રભુ કહે છે કે હે ગૌતમ! એ પુરોહિત જે નરકના જેવી વેદના ભગવે છે. તેનું કારણ તેણે કરેલું પાપકર્મ તે જ છે, જે માણસ જેવું કરે છે તેને તેવું ફળ અવશ્ય ભેગવવું પડે છે. (સૂ) ૭)
' ઇત્યાદિ. ફરી ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો “મં? હે ભદન્ત ! તે “ ” બૃહસ્પતિદત્ત પુરોહિત ગો
૪િ જિલ્લા” ત્યાંથી પિતાનો સમય પૂરો થતાં મરણ પામીને ‘હું છિદિર હિં ૩વનિદિર કયાં જશે? અને કયાં ઉત્પન્ન થશે? “નોરમા વદર તાર વર્દિ વાસારું પરમાણું પાટિના ચકર તિમાના દિવસે’ આ પ્રમાણે ગૌતમ સ્વામીને પ્રન સાંભળીને પ્રભુએ તેમના સમાધાન માટે કહ્યું હે ગૌતમ! તે બૃહસ્પતિદત્ત પુરોહિતની ૬૪ ચોસઠ વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય છે, આજ તેની સંપૂર્ણ આયુષ્યની સ્થિતિ પૂરી થવાથી દિવસના ચોથા પ્રહરમાં ‘ભૂમિu ણ” શૂલી પર ચઢાવવાથી “ મારે જ વિદ્યા બરાબર તે સમયે મરણ પામીને “મીરે રચUTણમા” તે રત્નપ્રભા પૃથિવીમાં નારદીની પર્યાયમાં ઉત્પન્ન થશે. “સંસાપ તવ એક ભવમાંથી બીજે ભ્રમણ કરવા રૂપ સંસાર તેને એ હશે કે જેવી રીતે પહેલા અધ્યયનમાં મૃગાપુત્રનાં સંસારનું
શ્રી વિપાક સૂત્ર
૧૬૫