Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
4
6
ઉત્પન્ન થયું છે. તદ્ નું તમ વારસ બમ્માપિયો શિન્ને વાસે ત્રિસે જ્યારે તેના જન્મનાં અગીઆર ૧૧ દિવસ વીતી ગયા, ત્યારે તેના માતા-પિતાએ સંતે વારસારૃ ૧૨ ખારમાં દિવસને પ્રારંભ થતાં જ ‘રૂમ હતું નામપિર્ત્ત તિ' તેવુ એ પ્રમાણે નામકરણુ સંસ્કાર કર્યું` ' નન્હા હું ? કે બન્નેં મે ટાપ સૌમત્તસ્ત પુત્તે વમુખ્તાર્ ગત્તજ્' આ અમારા બાળક મા-સોમદત્તને પુત્ર છે અને વસુદત્તાના ગર્ભોથી ઉત્પન્ન થયા છે. ‘તન્હા ખં' એટલા માટે ( હોવુ ાં બાં યારણ્ વHત્તે મેળ' અમારે એ ખાળક બૃહસ્પતિદત્ત” આ નામથી પ્રસિદ્ધ થાઓ. ‘તત્ ॥ છે વસટા ટાપુ પંચધાનિધિÇ ગાવ મિટ્ટુ ’ ‘બૃહસ્પતિદત્ત’ આ નામથી સંસ્કાર પામેલા આ બાળક પાંચ ધાયમાતાઓ દ્વારા રક્ષણ પામીને આનંદથી વધવા લાગ્યા ‘તદ્ નું સે વત્તસો વાર૫૩મુલવામાવે નોવળગમણુપત્તે વિઘ્નાયળિયમેને દોયા' જ્યારે તે બૃહસ્પતિદત્ત બાળક ખાળ અવસ્થા પૂરી કરીને યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેા અર્થાત્ તેને યોવન અવસ્થા પ્રાપ્ત થયાનું જ્ઞાન થઇ ગયું ત્યારે તેનું ઉચ્ચસ માસ પિયયાયંસદ્ વિજ્ઞોત્યા તેની મિત્રતા શતાનીક રાજાના યુવરાજ પુત્ર ઉદયન કુમારની સાથે થઈ. મિત્રતાનું કારણ એ હતુ કે-‘સદ્દાચ' એ બન્ને સાથે-સાથે જન્મ્યા હતા. સર્વાદય’ સાથે સાથેજ મેાટા થયા હતા. ‘સર્પમુદાયિ’ અને સાથેજ બન્ને મળીને બાલક્રીડા
કરતા હતા.
ભાવા —આ પ્રમાણે તે મહેશ્વરદત્ત પુરહિત કે જેને રાત્રી-દિવસ યજ્ઞ કરવા એજ એક કબ્ધ હતું, તે પોતાના ભુંડકૃત્યેાથી અનેક ઘેારાતિઘાર પાપકર્માંને મેળવીને પેાતાની ૩૦૦૦ ત્રણ હજાર વર્ષની આયુષ્યને પૂરી કરી દીધી. જ્યારે તે મરણ પામ્યા ત્યારે પાતાનાં કરેલાં પાપકર્માંના અશુભતમ ફળને ભોગવવા માટે પાંચમી પૃથિવીપાંચમું નક, જેની સત્તર ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે નરકમાં નાકીની પર્યાયથી ઉત્પન્ન થયા, ત્યાંની સર્વ પ્રકારની ભયંકર વેદનાને ભાગવત ભગવતે ત્યાંની ૧૦ સાગરની સ્થિતિ પૂરી કરીને ત્યાંથી નીકળીને ભરતક્ષેત્રમાં રહેલી કૌશામ્બી નગરીમાં સેમદત્ત પુરહિતની સ્ત્રી વસુદત્તાના ઉદરથી પુત્રરૂપમાં ઉત્પન્ન થયા, તેનાં જન્મનાં અગીઆર ૧૧ દિવસ પૂરા થતાં પછી ૧૨ બારમા દિવસે તેના માતા-પિતાએ તેનું બૃહસ્પતિદત્ત નામ રાખ્યું. બૃહસ્પતિદત્ત પાંચ ધાયમાતાએાની દેખરેખમાં પાલન-પોષણ પામી માટેો થવા લાગ્યા, ખાલ અવસ્થા પૂરી કરીને તે યૌવનાવસ્થાને પ્રાપ્ત થયે. ચૌવન અવસ્થાસમ્બન્ધી તેનુ જ્ઞાન પણ વિકસિત થવા લાગ્યું. ધીરે ધીરે તેની મિત્રતા શતાનીક રાજાના યુવરાજ કુમાર ઉદયન સાથે થઇ ગઈ. તે ખન્ને સાથે જ જન્મ્યા હતા. સાથેજ મોટા થયા અને એક બીજા સાથે મળીને ખાલક્રીડા કરી હતી (સૂ॰ ૪) ‘તદ્ Î ä' ઇત્યાદિ.
'
તપનું ” તે પછી ‘ને સચાળી, રાયા? તે શતાનીક રાજા અચા
શ્રી વિપાક સૂત્ર
૧૬૨