Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શકટકા જન્મ વર્ણન
તif સે ' ઇત્યાદિ
તp fi' તે પછી તે છoળ છાસ્ટિ” તે છનિક કસાઈ ‘gયમે જનુ બકર આદિથી લઈને પાડાઓ સુધીના પશુઓને સેંકડે અને હજારોની સંખ્યામાં મારવા અને તેનાં માંસને રાંધવું તથા તેનાં વેચાણમાંથી આજીવિકા ચલાવવી, પશુઓના માંસાદિકની સાથે નાના પ્રકારની મદિરાઓનું સેવન કરવું એજ એક માત્ર કામ હતું “યા” તેજ જેનું મુખ્ય કામ હતું. “વિને બકરાદિક પશુઓને મારવાની વિધિમાં તે વિશેષ કુશળ હતે. “gવામાયા?’ એજ જેનું આચરણ હતું
વદ વાવ ઢિાં અત્યંત ઘેરતર નિકાચિતબંધસહિત અનેક પાપકર્મોને “સમન્નિજિત્તા” ઉપાર્જન કરી મેળવીને “સત્તવાસસારું પરમાણું ? ૭૦૦ સાત વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્યને ભેળવીને કામ કરે છે શા મૃત્યુને સમય આવતાં મરણ પામીને “વાસ્થg pદવી જેથી પૃથ્વીમાં કે જ્યાં “ોને સામદિકુ ને ઉત્કૃષ્ટ ૧૦ દસ સાગરની સ્થિતિવાળા નરકવાસ છે તેમાં “ ઘોરયાઇ નારકની પર્યાયથી “aum' ઉત્પન થયે 'तए णं सुभदस्स सत्थवाहस्स भद्दा भारिया जाइणिदुया यावि होत्था' સુભદ્ર શેઠની ભદ્રા નામની પત્ની જાતિનિજુક હતી “નાયા તારના વિદાયવતિ તેનાં બાળકે અવતરતાંની સાથે જ તુરત મરણ પામતાં હતાં તણ કરે છrogrણ છાઝિ, તે છ નૂક કસાઈ ૨૩થીe gવી” હાલમાં તે એથી પૃથિવીમાંથી “શાંતાં ઉદ્દિત્તા પિતાની આયુષ્ય પૂરી થયા પછી ત્યાંથી નીકળીને
વ સોઇની પથરી આ ભાંજની નગરીમાં ‘કુમક્ષ સથવસ' તે સુભદ્ર શેઠની “મદામાયા ભદ્રા પત્નીના “છિંતિ કુત્તાપ ૩વવો” ઉદરમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયેલ છે.
ભાવાર્થએક સમયની વાત છે કે તે છનિક કસાઈ કે જેણે પિતાની ૭૦૦ સાત વર્ષની આયુષ્યને તમામ સમય પશુઓ મારવામાં તેના માંસના વેચાણથી પિતાની આજીવિકા ચલાવવામાં, પિતે માંસ સાથે અદિરાનું પાન કરવામાં જ વીત બે છે, જ્યારે પિતાની આયુષ્યને છેલે સમય નજીક આવે છે, ત્યારે તે કાળનાં મુખનો અતિથિ બનીને મેળવેલાં પાપકર્મોના નિકાચિત બંધન ભેગવવા માટે ૧૦ દ સાગરની સ્થિતિવાળા ચોથા નરકમાં ત્યાંના નારકી થઈને ઉત્પન્ન થાય છે, હવે સુભદ્ર શેઠની કથા સાંભળે–તેની જે પત્ની ભદ્રા, તે જાતિનિન્દકા હતી. તેને સંતાન જન્મ પામતાંની સાથે જ મરણ પામતાં હતાં, તેથી ત સ તાન વિનાની હતી.
શ્રી વિપાક સૂત્ર
૧૪૬