Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
♦
'
,
કરૂં. પરભાગ કરૂં, અને બીજી સ્ત્રીઓને વહેંચુ, એ પ્રમાણે મારા દેહલા (મનેરથ) ને ‘ વિક્ઝિામિ ” પૂર્ણાં કરૂ તા સારૂ ‘નિર્દે 1 આ પ્રમાણે વિચાર કરીને ‘તંત્તિ યોનિ ગન્નિમાળસિ' તે દેહલા-મનાથ પૂર્ણ નહિ થવાથી તે ભદ્રા ‘મુદ્દા મુળવા નાય” સુકાવા લાગી. ચિન્તાના કારણે ખારાક પર અરૂચી થવાથી તે ભૂખી રહેવા લાગી, તેનું શરીર રોગગ્રસ્ત જેવું દેખાવા લાગ્યું અને મુખ પીળું પડી ગયુ તેમજ નિસ્તેજ જ઼ી થઈ ગયું, અને રાત્રી-દિવસ નીચુ મુખ રાખીને આપ્તધ્યાન કરતી હતી, તદ્ ાં તે મુમરે સત્થવાદે' એક સમય તે સુભદ્ર સાથ્યવાહ ‘મળ્યું માથં ગોન્ચ નાવ પાસ ભદ્રા ભાર્માંન પૂર્વાંકત-આગળ જણાવ્યા પ્રમાણે આ ધ્યાન કરતી જોઇને ‘ä યાસી’ કહ્યુ કે-હિં તુમ સેવાળિયા ઓદ્ય ગાન નિયાસિ' હૈ દેવાનુપ્રિય ! તમે આ પ્રકારે આ ધ્યાન શા માટે કરા છે ? તે હું સા મા સત્યવાદી-મુમાં સત્યવાદી યારી * સુભદ્રના પુછવાથી તે ભદ્રા સાવાહી કહેવા લાગી−‘ વં વધુ હૈવાળુપિયા! મમ તિરૢ માસાળ ખાય શિયામિ ” હે દેવાનુપ્રિય! મારા ગર્ભનાં ત્રણુ માસ પૂરાં થતાં મને આ પ્રમાણે દેàા–મનારથ ઉત્પન્ન થયા છે કે હું નગરનાં ઘણાં જ ગાયરૂપ પશુઓના તથા જલચરાદિ પક્ષિઓનાં તળેલા ભુંજેલા અને શૂલપર રાખીને પકાવેલા માંસની સાથે મધુઆદિ પાંચ પ્રકારની મદિશનું સેવન કરું, વારંવાર સ્વાદ લઉ તેના પરિભોગ કરૂ અને બીજી સ્ત્રીઓને પણ તે આપુ, આ પ્રકારના હલેા પૂરા થયા નહિ તેથી હું જ્ઞિયામિ' આન્તધ્યાન કરી રહી છું ‘તદ્ ાં તે મુમ, સત્યવાદ પછી તે સુભદ્ર સાર્થ્યવાહ મદ્દાદ્ માયિાદ્ અંતિર્થમાં સોચા નિસÇ મળ્યું માÄિË યાસી' ભદ્રં ભાર્યાની પાસેથી તે વાત સાંભળીને હૃદયમાં ધારણ કરીને ભદ્રા પત્નીને આ પ્રમાણે કહેવા લાગ્યા-‘રૂં રવજી લેવાનુાિ ! હે દેવાનુપ્રિયે ‘સુદ નમઁત્તિ” તારા ગ’માં ‘શ્રદ્દાનું પુનચાવવ્યાવેળ' અમારાં પૂર્વાંચત પાપના પ્રભાવથી ‘’કોઇ એક ‘Íમ્ભર્ નાથ તુડિયાળને નોને બોવ અધાર્મિક આદિ વિશેષવિશિષ્ટ, અને બીજાને દુ:ખ પહાંચાડવામાં તે અનાદ માનનારો જીવ આવ્યે છે ‘ તેનું સે તોજે પામ્મૂ ' તે કારણથી તને આ પ્રકારના દહલા–મનેરથ ઉત્પન્ન થયા છે ‘તું દોલયસ પસાયાં તે આ ગર્ભમાં રહેલા જીવનું સારૂં થાએ ‘નિટ્ટુ ’ એવા વિચાર કરીને ‘તે મુમ૨ે સત્યવાદે” તે સુભદ્ર સાથે વાહ ‘વિ ાપ ' કાઇ પણ ઉપાયથી અર્થાત્ માંસ–મદિરાના જેવા આકારના ફળ અને તેનાં રસ સ્ત્રીને આપીને તે ફોલ્ટ વિશે તેના દેહલા (મનેારથ)ને પૂરો કર્યાં. ‘તદ્ ” સા મા સત્યવાદી' પછી તે ભદ્રા સા વાહી संyouदोहला * પાતાના દેહલા (મનેરથ) પૂરા થતાં, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિથી દેહલાનું ‘સંમાળિય હોદ્દા’સન્માન થતાં, વિનિયોદ્દા વોષ્ઠિમ
*
"
શ્રી વિપાક સૂત્ર
૧૪૮