Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્તિ” કહીને સ્વીકારી લીધું “ત બ સે સમાજને વાવરું' જ્યારે તેના હુકમને સૌએ સહર્ષ થઈને સ્વીકારી લીધું ત્યાર પછી તે અભગ્નસેન એર સેનાપતિએ ‘
૪ ૩વરવારે બહુજ વિશેષ પ્રમાણમાં ચાર પ્રકારના આહારને તૈયાર કરાવ્યા “ ઉત્તરવહાવત્તા પં િવાસાદિ સદ્ધિ Rાર પારિજી” તમામ પ્રકારનું ભેજન તૈયાર કરાવીને પછી પાંચસો જેની સાથે તેણે સ્નાન કર્યું અને કૌતુક મંગલ એવં પ્રાયશ્ચિત્ત આદિ કાર્યો પણ કર્યાં તેણે જે કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કર્યા. તે રાજાની સેનાને રોકવા માટે એટલે પિતાના વિજ્યલાભમાં આવનારા વિદનેની નિવૃત્તિ થવાની ઈચ્છાથી કર્યા. માથામંવંત તે વિષ ધસપ૪ મુરે ર અસમાને૪ વિદાફ” તે પછી તેણે ભજનશાળામાં બેસીને તે તૈયાર કરેલા ચાર પ્રકારના આહાર તથા નાના પ્રકારની મદિરાને આસ્વાદ-વિસ્વાદ કર્યો અને બીજાઓને પણ ખવરાવ્યા પીવરાવ્યા, “નિમિમુત્ત त्तरागएवि य णं समाणे आयंते चोक्खे परमसुइभूए पंचहिं चोरसएहिं सद्धिं બરું હું ભેજન કર્યા પછી તે ત્યાંથી નીકળ્યા અને નકલીને પછી કોગળા કર્યા હાથે મુખને સાફ કરી શુદ્ધ કરી બરાબર જ્યારે શુદ્ધ થઈ ગયું ત્યારે પાંચસો ચરોની સાથે ગીલા-ભીના ચામડાના આસન પર બેઠા. “દિશા” બેસીને તમામ ચેરોને તૈયાર થવાને હુકમ કર્યો, પછી પિતાના સેનાપતિને હુકમ થતાં તે સૌ સજજ-તૈયાર થઈ ગયા. તેણે પોતે પણ “Houદ્ધનાવવા કવચ પહેર્યું અને આયુધ પ્રહરણ આદિ અનેક પ્રકારનાં શસ્ત્રો લીધા, આ પ્રમાણે
કાર્દિ રાવ રવે” હાથમાં પકડેલી ઢાલેથી, મ્યાનમાંથી બહાર કાઢેલી તલવારોથી, ખંભા પર ટાંગેલા તીરેના ભાથાથી પ્રત્યંચા સહિત ધનુષથી, તેના પર રાખેલા બાણેથી સજિત યોદ્ધાઓની સાથે એકી સાથે જલદી ૨ વાગનારા વાજીના શબ્દ એટલે કે ઉત્કૃષ્ટ સિંહનાદ, બોલ અને કલકલરવથી સમુદ્રની માફક ગગનમંડળને ગજાવતા થકા “છાવરજંટા પં”િ દિવસના ચોથા પ્રહરમાં
સાહારવીગ વોરપછીનો ” તે શાલાટવી ચોરપલલીથી નીકળ્યા ળિછિત્તા ” નિકળીને “વિસમરદિપ દિયમત્તવાળા તં સંડું રિવાનર વિદ’ વિષમ અને દુર્ગમ વનમાં રહ્ય પિતાના સાથે ઘેરથી પરિપૂર્ણ આહાર–પાણી વગેરેની ગોઠવણ કરી લીધી હતી તેથી ચિંતારહિત બની તેઓ ત્યાં આગળ બેઠા અને સૈન્ય સહિત તે દંડ સેનાપતિ આવે છે તેની રાહ જોવા લાગ્યા
ભાવાર્થ–સેનાપતિને વચમાંજ રોકી લેવાની અભગ્નસેનની સલાહ સૌને પસંદ પડી, ચેરસેનાપતિએ સૌના માટે ખાવા-પીવાની સંપૂર્ણ રીતે ગોઠવણ કરી હતી. ચાર પ્રકારના આહાર પૂરા પ્રમાણમાં તૈયાર કરાવ્યા હતા, ભેજન તૈયાર થતાં સેનાપતિએ સૌની સાથે સ્નાન કર્યું, કૌતુક મંગલ આદિ કાર્ય પણ તેણે
શ્રી વિપાક સૂત્ર
૧૨૬