Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાઓ. રાજાની આ પ્રકારની આજ્ઞાને સ્વીકારીને તે સો ભોજનશાળામાં પહોંચ્યા અને ત્યાં ખાવા-પીવાની સામગ્રી તૈયાર કરાવીને રાજાની આજ્ઞા પ્રમાણે કૂટાગારશાળામાં રહેલા અભસેનની પાસે લઈ ગયા, અભસેને હાઈ ધોઈને તથા પોતાના નૈમિત્તિક કર્મોથી નિવૃત્ત થઈને પિતાની મિત્રમંડલી સહિત તે આવેલી સામગ્રીને ઘણા જ આનંદ સાથે ઉપભોગ કર્યો. ખાધા પછી તે સી મદિરાના નિશા–કેફના આવેશમાં બેભાન થઈ ગયા, અભગ્નસેન પણ બેભાન થઈ ગયા. (સૂ. ૨૧)
u f સે મઘ ઈત્યાદિ. * “તા ii અભગ્નસેન તથા તેના સાથીદારો બેભાન થઈ ગયા પછી હે મદ રાય” તે મહાબલ રાજાએ “વિરપુરિસે સદ્દા કૌટુંબિક પરુને લાવ્યા સાવિ ” બોલાવીને “ વાર પછી આ પ્રમાણે કહ્યું
છ જે વાણિયા! ” હે દેવાનુપ્રિય! તમે જાઓ ‘પુષિમતાજીન્સ ઇન્સ કુવાડું પદ પુરિમતાલ નગરના તમામ દરવાજાઓને બંધ કરી દે, તથા
ગમાણે જોરાવરું અભગ્નસેન સેનાપતિને “શીવાર્દ વિહંદ” જીવતે જ પકડી લીઓ. “જિદ્વિત્તા માં કવર પકડીને તેને મારી પાસે લઈ આવે. “g ' રાજાના આ પ્રકારના હુકમને સાંભળીને પછી તે કુવિચારણા જય બાવ વણિમુતિ” તે કૌટુમ્બિક પુરુષોએ રાજાએ આપેલા હુકમને મહાનભકિત સાથે નમનપૂર્વક સ્વીકારી લીધું. મુળા કુમિતાક્ષ ચિરસ
ધારાપિતિ ” સ્વીકાર કર્યા પછી તરત જ તેઓએ પુરિમતાલ નગરના તમામ દરવાજાને બંધ કરી દીધા અને “ગમ વોરસેTaહું બીવનદં નિકંતિ? અભગ્નસેન ચોરસેનાપતિને જીવતેજ પકડી લીધે. જિકિar 10 વરત્તિ પકડી કરીને તેઓ તેને પિતાના ધણી મહાબલ રાજાની નજીક લઈ આવ્યા. ‘તા ' તે પછી તે મારા યા” તે મહાબલ રાજાએ “રામના રોપાવવું ઘણાં વિદાળ વ ગાજરૂ તે અભસેન ચોરસેનાપતિ માટે પિતાના પુરુષને “આ પ્રકારથી એ મારવા ગ્ય છે.” એવી આજ્ઞા આપી
ઇવે વહુ જાથમા' આ પ્રમાણે છે ગૌતમ! “અમારે વોરસેળાવ
શ્રી વિપાક સૂત્ર
૧૩૬