Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
TRા રાજા ના વિદરરૂ” તે અભગ્નસેન ચોરસેનાપતિ પૂર્વના મેળવેલા દીર્ણ દુપ્રતિકાન્ત પિતાના અશુભ પાપકર્મોના વિશેષ ફળને ભોગવી રહ્યો છે.
ભાવાર્થ-અગ્નિસેન અને તેની મિત્રમંડલી જ્યારે સારી રીતે બેભાન થઈ ગઈ ત્યારે રાજાએ એવા સમાચાર જાણીને કૌટુમ્બિક પુરુષને પિતાની પાસે બોલાવ્યા અને તેઓ આવ્યા ત્યારે તેઓને આજ્ઞા કરતાં બોલ્યા કે–તમે તરત જ જાઓ અને પુરિમતાલ નગરના તમામ દરવાજાઓને બંધ કરી આપે, તથા બંધ કર્યા પછી જલદી જઈને જીવતે જ અગ્નિસેનને પકડી કરીને મારી પાસે લાવે, રાજની આ પ્રકારની આજ્ઞા માથે ચઢાવીને તેઓએ રાજાના કહેવા પ્રમાણે કર્યું. પ્રથમ નગરના તમામ દરવાજાને બંધ કરી દીધા, તે પછી જીવિતદશામાં અભગ્નસેનને પકડીને રાજાની નજીક ઉભે રાખે, પછી રાજાએ તેને મારવાની પિતાના માણસોને આજ્ઞા આપી.
( આ પ્રમાણે છે ગાતમ! તે અભગ્નસેન પોતાનાં પૂર્વ મેળવેલાં, નિકાચિત દુશ્તીર્ણ દુષ્પતિકાન્ત અશુભ પાપકર્મોનાં ઉદયજન્ય ફળને ભેગવી રહ્યો છે. (સૂ) ૨૨)
અમને મંતે !' ઇત્યાદિ. અભગ્નસેનની ભૂજ્યમાન (ભેગવાતી) અત્યંત દારૂણ વેદનાનું કારણ જાણી કરીને શ્રી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને ફરીથી એ પ્રશ્ન કર્યો કે
મં?” હે ભદન્ત “અમને વળાવ” તે અલગ્નસેન ચોરસેનાપતિ “માસે પિતાની આયુષ્ય પૂરી થયા પછી “મારું શિવા” મરણ પામીને
રું દિર કયાં જશે ? ” “ર્દિ કવદિ કયાં ઉત્પન્ન થશે ? ગૌતમને આ પ્રશ્નને સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું-જાયT” હે ગૌતમ! “અમ
જોરાવર્ડ ” તે અભગ્નસેન ચેર સેનાપતિ “સત્તાવીસ વારું સત્તાવીસ ૨૭ વર્ષની “પરમાર્ચ પાસ્ટફના ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મકર તિમવિસરે લિવણ આજના જ દિવસના ચોથા પ્રહરમાં “સુમને જઇ સમાજ” શ્લીપર આરોપિત થઈને “ માસે | જિગા” મૃત્યુના અવસરે મરણ પામીને મીતે ચાપભાઈ પુ” આ રત્નપ્રભા પૃથ્વીમાં “ફોરેvi gramજવાદરૂપ
Egg ggg ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિ વાળા નરકમાં નારકની પર્યાયથી ‘૩રવિિદ ઉત્પન્ન થશે. “ તે i તાગ મvid૬ ૩દિના વં કંસાર TET એ વાત ગુઢવી;” ત્યાંની સ્થિતિ પૂરી ભેગવીને જ્યારે ત્યાંથી નીકળશે
શ્રી વિપાક સૂત્ર
૧૩૭